1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ICC અંડર-19 વર્લ્ડ કપ: ભારતીય ટીમ 9મી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી

મુંબઈઃ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એક સમયે ટીમે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન ઉદય સહારન અને સચિન ધસે 171 […]

ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન

નવી દિલ્હીઃ રિપબ્લિક ઓફ ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પિનેરા હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે પિનેરાના મૃત્યુના ત્રણ દિવસના રાષ્ટ્રીય પાલનની જાહેરાત કરી છે. અમેરિકાના અગ્રણી અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, પિનેરા લશ્કરી સરમુખત્યારશાહીના અંત પછી ચિલીના પ્રથમ રૂઢિચુસ્ત નેતા બન્યા. તેમણે દેશના લોકતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરી. અહેવાલો અનુસાર, ચાર લોકોને લઈ જતું […]

ભારતીય નાગરિકો માટે ઈરાન સરકારે ફ્રી વિઝા પોલિસીને મંજૂરી આપી

નવી દિલ્હી: ઈરાને ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી સુવિધા આપવાની જાહેરાત કરી છે. આજે મંગળવારે નવી દિલ્હીમાં ઈરાનના દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ 4 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવી છે. જોકે, આ વિઝા ફ્રી ટ્રાવેલમાં કેટલીક શરતો છે. ઉદાહરણ તરીકે, આ વિઝા ફ્રી ટ્રાવેલમાં પ્રવાસી ઈરાનમાં માત્ર 15 દિવસ […]

રોઝ ડેની શરૂઆત કઈ રીતે થઈ? આ દિવસે ગુલાબ કેમ આપવામાં આવે છે

એવું માનવામાં આવે છે કે ગુલાબ ગિફ્ટ આપવાની શરૂઆત તે સમયથી થઈ હતી જ્યારે ગુલાબને પ્રેમ અને રોમાંસનું પ્રતીક માનવામાં આવતું હતું. ગુલાબની સુગંધ અને સુંદરતાએ તેને એક આદર્શ ફૂલ બનાવ્યું છે અને લોકો તેને પ્રેમની ભાવનાઓ વ્યક્ત કરવા માટે પસંદ કરે છે. એવું કહેવાય છે કે રાણી વિક્ટોરિયાએ પણ પોતાના પતિ પ્રિન્સ આલ્બર્ટને પ્રેમ […]

વડનગરની એક વર્ષમાં 8.65 લાખ પ્રવાસીઓની મુલાકાત લીધી

અમદાવાદઃ વિધાનસભા ગૃહમાં ઊંઝાના ધારાસભ્ય કે.કે પટેલના પ્રશ્નનો પ્રસ્તુત્તર આપતા પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો […]

બાઈકની એવરેજ વધારવા જો આ કામ કરવામાં આવે તો થઈ શકે છે મોટુ નુકશાન

પેટ્રોલના ભાવમાં સતત વધારવાને કારણે કેટલાક લોકો તેમની બાઇકની એવરેજ વધારવા માટે આવા કામો કરે છે, પછી પરેશાન થઈ જાય છે. તમને જણાવીએ છીએ કે, બાઇકમાં એવરેજ માટે કેવા પ્રકારના સેટિંગ ટાળવા જોઈએ. • ઓછી એવરેજથી પરેશાની દેશમાં ઘણા લોકો તેમની બાઇકને લઈને લાપરવાહી કરે છે. જેના કારણે બાઇકની એવરેજ ખાસી ઘટી જાય છે. જે […]

થોળમાં પક્ષીઓની ગણતરી પૂર્ણઃ અંદાજિત 45 થી 50 હજાર પક્ષીઓ હોવાનું તારણ

અમદાવાદઃ થોળ પક્ષી અભયારણ્ય એ માનવસર્જિત સરોવર છે. થોળ પક્ષી અભયારણ્યને ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ “રામસર સાઈટ” (આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતાં જલપ્લાવિત વિસ્તાર) તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે.  પક્ષીવિદો માટે તેમજ પક્ષી પ્રેમીઓ માટે આ ખુબજ પ્રખ્યાત છે. આ જગ્યાએ દેસવિદેશના પક્ષીઓ આવતા હોય છે. શિયાળામાં તેઓનું આગમન થતું હોય છે. સામાન્ય રીતે નવેમ્બર માસથી લઇને […]

ભારતની ‘રામસર સાઇટ’ નળ સરોવર ગુજરાતનું ‘પક્ષીતીર્થ’, 70થી વધુ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ બને છે મહેમાન

અમદાવાદઃ ગુજરાતનું પક્ષીતીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે. ‘અમદાવાદથી આશરે ૬૨ કિ.મી જ્યારે સાણંદથી ૪૨ કિ.મી દૂર આવેલું નળસરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીના સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી રક્ષણ અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈઓ અંતર્ગત ૮ એપ્રિલ ૧૯૬૯ના રોજ નળસરોવરના ૧૧૫ ચો.કિ.મી વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. […]

અંબાજી ગબ્બરઃ 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે

અમદાવાદઃ અંબાજી આવતા શ્રદ્ધાળુઓને એક જ સમયે 51 શક્તિપીઠોના પરિક્રમા થકી લ્હાવો મળે તેવા વિઝન સાથે સ્થાપિત કરાયેલા આ મંદિરોનું પાટોત્સવ આગામી તારીખ 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસનો યોજાશે. જેમ જૂનાગઢમાં લીલી પરિક્રમા કરવામાં આવે છે તેજ રીતે ગબ્બરગઢની પણ પરિક્રમા શ્રદ્ધાળુઓ કરે ને જૂનાગઢની લીલીપરિક્ર્માની પરંપરા ચાલે છે તેવી એક પરંપરા […]

ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધારીને 80 થઈ : પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, વધુ 5 વેટલેન્ડ સાથે ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને હવે 80 થઇ ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ વેટલેન્ડ્સ દિવસના એક દિવસ પહેલા ભારતે તેની રામસર સાઇટ્સની સંખ્યા 75 થી વધારીને 80 કરી દીધી છે. પર્યાવરણ મંત્રીએ રામસર સંમેલનના સેક્રેટરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code