1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

મુંબઈ એરપોર્ટ ઉપર મુસ્લિમ ટેક્સી ચાલકો નમાજ અદા નહીં કરી શકે

મુંબઈ, 27 ફેબ્રુઆરી 2026: મુંબઈ એરપોર્ટ ખાતે મુસ્લિમ ટેક્સી ચાલકોને નમાજ અદા કરવાની માંગણી સુરક્ષાના કારણોસર ના મંજુરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર અને એમએમઆરડીએએ એરપોર્ટની બહાર શેડમાં નમાજ પઠવા માટે મંજુરી આપવા અસમર્થતા વ્યક્ત કરી હતી. જો કે, મુંબઈ હાઈકોર્ટએ વૈકલ્પિક સ્થાન શોધવા માટે વિચાર કરવા માટે કહ્યું છે, પરંતુ સુરક્ષાને કારણોસર […]

લોનની બાકી રકમ મામલે લોન લેનાર જેટલી જ જવાબદારી ગેરન્ટરની રહેશે

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: લોકો પોતાની જરૂરીયાત પુરી કરવા માટે સામાન્ય રીતે લોન લેવાનું પસંદ કરે છે. લોન લેવા માટે સાક્ષી એટલે કે ગેરન્ટરની ખાસ જરૂર રહે છે. સાક્ષીએ હોય છે જે લોન ચુકવવાની ગેરેન્ટી આપે છે. સામાન્ય રીતે સાક્ષી મિત્રો અથવા પરિચીત લોકો જ બને છે. એટલું જ નહીં સાક્ષી પણ એક ફોર્માલિટી […]

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે વહેલી સવારે અવસાન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી લિવર કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જેનાથી રિંકુ સિંહના પરિવાર સહિત રમત જગતમાં શોકની લહેર પ્રસરી […]

એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 23 આરોપી દોષમુક્ત જાહેર, આપ નેતા થયા ભાવુક

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – Kejriwal acquitted in excise scam દિલ્હી શરાબ કૌભાંડના આરોપીઓને અદાલતે દોષમુક્ત જાહેર કર્યા છે. આ કેસમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત 23 સામે આરોપ ઘડાયા હતા પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તમામને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના નિર્ણય બાદ અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા અને પોતે પ્રામાણિક […]

ફાઈટર હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ

જેસલમેર, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાના પ્રચંડ યુદ્ધાભ્યાસ ‘વાયુશક્તિ-2026’ના સાક્ષી બનવા પહોંચેલા રાષ્ટ્રપતિએ સ્વદેશી બનાવટના હળવા લડાકુ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ માં વિશેષ ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ આ અત્યાધુનિક હેલિકોપ્ટરમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ […]

તમિળનાડુમાં મોટો રાજકીય ઘટનાક્રમ, જયલલિતાના વિશ્વાસુ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડીએમકેમાં જોડાયા

ચેન્નઈ, 27 ફેબ્રુઆરી, 2026: Big political development in Tamil Nadu તમિલનાડુની રાજનીતિમાં એક મોટો ઘટનાક્રમ સર્જાયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AIADMKના હાંકી કઢાયેલા નેતા ઓ. પન્નીરસેલ્વમ (OPS) આજે શુક્રવારે DMK માં જોડાયા છે. તેઓ ચેન્નઈ સ્થિત ડીએમકે પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેઓ સત્તાવાર રીતે DMK માં સામેલ થયા. 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ઘટનાક્રમને […]

આ છે દુનિયાના સૌથી હેલ્ધી 5 દેશ, ગ્લોબલ હેલ્થ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે?

જો તમે વિદેશમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો અને એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાં ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ, પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને મજબૂત હેલ્થકેર સિસ્ટમ હોય, તો તાજેતરમાં જાહેર થયેલો ‘ગ્લોબલ હેલ્થ ઇન્ડેક્સ 2025’ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ રિપોર્ટમાં એવા દેશોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે જ્યાં લોકો લાંબુ આયુષ્ય […]

આગામી 1 એપ્રિલથી દેશમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અનિવાર્ય

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી, 2026 – Petrol mixed with 20% ethanol દેશમાં વાહન ચાલકો માટે 1 એપ્રિલથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે 20% સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) વેચવામાં આવશે. આ નિર્ણય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની સૂચના દ્વારા લાગુ કરવામાં આવ્યો છે. […]

શિક્ષણ વિભાગનો ન્યાયપાલિકાનુ અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતોઃ શિક્ષણ મંત્રી

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: NCERTની ધો-8ની બુકમાં ન્યાયપાલિકા મામલે પાઠને લઈને વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તેમજ આ મામલે સુપ્રીમકોર્ટે નારાજગી વ્યક્ત કરીને મહત્વના નિર્દેશ કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, જે કંઈ થયું છે તેને લઈને દુખ થયું છે. તેમજ સરકારના શિક્ષણ […]

અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ક્રાંતિના પ્રણેતા વીર સાવરકરની પુણ્યતિથિ

[અલકેશ પટેલ] અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2026 – Veer Savarkar ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં વિનાયક દામોદર સાવરકર એક એવું નામ છે, જેમના ઉલ્લેખ માત્રથી શૌર્ય અને રાષ્ટ્રભક્તિની સરવાણી ફૂટે છે. આજે તેમની 60મી પુણ્યતિથિ છે. તેઓ માત્ર એક સ્વાતંત્ર્ય સેનાની જ નહીં, પરંતુ મહાન ક્રાંતિકારી, ચિંતક, લેખક, કવિ અને સમાજ સુધારક પણ હતા. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code