1. Home
  2. ગુજરાતી
  3. ‘ગૂમ હે કિસી કે પ્યાર મેં’  સિરીયલના કોસ્ટાર ‘વિરાટ’ અને ‘પત્રલેખા’  રિયલ લાઈફમાં આજે લગ્નના બંધનમાં બંધાશે 
‘ગૂમ હે કિસી કે પ્યાર મેં’  સિરીયલના કોસ્ટાર ‘વિરાટ’ અને ‘પત્રલેખા’  રિયલ લાઈફમાં આજે લગ્નના બંધનમાં બંધાશે 

‘ગૂમ હે કિસી કે પ્યાર મેં’  સિરીયલના કોસ્ટાર ‘વિરાટ’ અને ‘પત્રલેખા’  રિયલ લાઈફમાં આજે લગ્નના બંધનમાં બંધાશે 

0
Social Share
  • પત્રલેખા અને વિરાટ રિયલ લાઈફમાં આજે બની જશે પતિ પત્ની
  • નીલ ભટ્ટ અને એશ્વર્યા એજે કરવા જઈ રહ્યા છએ લગ્ન 
  • સોશિયલ મીડિયા પર મહેંદી સેરેમનીના ફોટો વાયરલ

 

મુંબઈઃ-  સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરીયલ ગૂમ હે કીયી કે પ્યાર મેં..દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે જેમાં વિરાટના પાત્રમાં જોવા મળતો મૂળ ગૂજરાતી એક્ટર નીલ ભટ્ટ છે જે પત્રલેખાના પાત્રમાં જોવા મળતી એશ્વર્યા શર્મા સાથે રિયલ લાઈફમાં આજે સાતફેરા લેશે.

આ સિરીયલ ના દર્શકો દેશભરમાં જોવા મળે છે, વિરાટના પાત્રએ દર્શકોના દિલ જીત્યા છે તો પત્રલેખા પર એક જ્વેલસ ફિલ કરતી એક્ટ્રેસના રોલમાં ખૂબ સરસ રોલ નિભાવતી જોવા મળે છે,

જો કે સિરીયલમાં વિરાટ એટલે કે નીલની પત્નીનું પાત્ર સઈ (આયેશા) નિભાવી રહી છે જ્યારે પત્રલેખા તેની ભૂતપૂર્વ પ્રેમિકાનો રોલ કરી રહી છે, ત્યારે આજે ખરેખર પત્રલેખા વિરાટની સાચી પત્ની બનવા જઈ રહી છે.

કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકજ સિરીયલમાં કામ કરતા વિરાટ અને પત્ર લેખાના ઘણા સમયથી રિલેશન છે તેઓ સગાઈ પણ કરી લીધી છે ત્યારે હવે પત્રલેખા વિરાટની દુલ્હન બનવા જઈ રહી છે.

નીલ અને એશ્વર્યાના લ્ગનની સેરેમનીના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘૂમ મચાવી રહ્યા છે.આ બંનેના સ્ટારના લગ્નની વિધિઓ ઉજ્જૈનમાં શરૂ થઈ ગઈ છે, જેમાં તેમના પરિવારજનો એકસાથે ધૂમ મચાવી રહ્યા છે. નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માની હલ્દી સેરેમની વિતેલા દિવસે પૂર્ણ થઈ હતી. આ દરમિયાન પરિવાર અને મિત્રોએ મળીને નીલ અને ઐશ્વર્યાને હલદી લગાવી હતી. 

આ સાથે જ બન્નેના પ્રી વેડિંગ શૂટના વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે, જેમાં બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ ગીતો વાગી રહ્યા છે અને ઐશ્વર્યા અને નીલ ભટ્ટ તેમના પર રોમેન્ટિક સીન બનાવી રહ્યા છે. આ દરમિયાન બંને એકસાથે ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ વર્ષ 2020માં સગાઈ કરી હતી, ત્યારબાદ બંને જલ્દી લગ્ન કરવા ઈચ્છતા હતા. પરંતુ કોરોના વાયરસના કારણે કપલે તેમના લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. હવે બંને 30 નવેમ્બરે ઉજ્જૈનમાં સાત ફેરા લેશે, જે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code