માયાનગરી મુંબઈમાં વરસાદનું તાંડવઃ દિવાલ ઘરાશયી થતા 11 લોકોના મોત
મુંબઈમાં વરસાદે કહેર ફેલાવ્યો દિવાલ ધરાશયી થતા 11 લોકોએ જીવ ગુમાવ્યા મુંબઈના રસ્તાઓ પુરમાં ફેરવાયા સામાન્ય જનજીવન પર માઠી અસર મુંબઈઃ સમગ્ર દેશમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ચૂકી છે ત્યારે દેશમા રાજ્ય મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હાલ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, મુંબઈની સ્થિતિ એટલી વણસી રહી છે કે જેને લઈને અનેક ઘટનાઓ સર્જાઈ […]