ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 12321 જગ્યાઓ ખાલી, CMને રજુઆત
અમદાવાદઃ ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર-કંડકટરો સહિત 12321 જેટલી જગ્યાઓ ખાલી છે. આમ સ્ટાફની અછતને લીધે નિગમની કામગીરી પર અસર પડી રહી છે. પ્રવાસીઓની સંખ્યા વધતા જાય છે. તેને ધ્યાનમાં રાખીને એસ ટી નિગમ દ્વારા નવી નવી બસો શરૂ કરવામાં આવી છે. પરંતુ તેની સામે સ્ટાફની ભરતી કરવામાં નહી આવતા હાલમાં ડ્રાઇવર, કંડક્ટર, ક્લાર્ક અને મીકેનીક […]