UPમાં લાઉડસ્પીકર વિવાદના પડઘા પડ્યાઃ 125 ધાર્મિક સ્થળ ઉપર હટાવાયાં અને 17000 સ્થળ પર અવાજ ઓછો કરાયો
લખનૌઃ મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ઉપર જોર વાગતા લાઉડસ્પીકર મામલે વિવાદ ઉભો થયો હતો અને ધીમે ધીમે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સીએમ સરકારે લાઉડસ્પીકરને લઈને મહત્વના કેટલાક આદેશ કર્યાં છે અને ધાર્મિક પરિસરની બહાર લાઉડસ્પીકરનો અવાજ ના જાય તેની તકેદારી રાખવા ધાર્મિક આગેવાનો અને વહીવટી તંત્રને આદેશ કર્યાં છે. બીજી તરફ પોલીસ […]