ગુજરાતમાં કોરોનાના 12911 કેસ નોંધાયા, અમદાવાદમાં 4405 કેસ, રાજ્યમાં 22 નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ગઈકાલ કરતા આજે ગુરૂવારે ઘટાડો નોંધાયો હતો. આજે ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 12911 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 4405 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે 22 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-7, સુરત શહેર -1 વડોદરા શહેર-2, રાજકોટમાં-3 અને મહેસાણા-2, ભાવનગર શહેર-1, અને જિલ્લામાં-1, ભરૂચ-2, જામનગર-1, નવસારી-1, તેમજ […]