ગુજરાતમાં 147 જળાશયો અડધા ખાલી, વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે
ગાંધીનગર , 28 મે, 2026 : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને ચોમાસાના વિધિવત આગમનને હવે પખવાડિયાથી વધુ સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યના 207 જળાશયોમાંથી 147 જળાશયોમાં 50 ટકાથી ઓછો ફાણીનો પુરવઠો બચ્યો છે. એટલે જો મેઘરાજાના આગમનમાં વિલંબ થશે તો પાણીની સમસ્યા સર્જાવવાની દહેશત છે. જોકે સરદાર સરોવર નર્મદા ડેમમાં […]


