વિમાન દૂર્ઘટનાઃ 202 મૃતકોના DNA મેચ થયા, 159 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એકનું મોત, 33 મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ, 15 પરિવારો તેમના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે અમદાવાદઃ શહેરમાં ગઈ તા.12મી જુનને ગુરૂવારે એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું લંડન જતું પ્લને ક્રેશ થતાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત જે […]