1. Home
  2. Tag "1971 war"

પીએમ મોદીએ ઈઝરાયેલની સંસદ કનેસેટમાં 1971ના યુદ્ધના હીરો જનરલ જેકબને કર્યા યાદ

તેલઅવીવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની બે દિવસીય ઈઝરાયેલ મુલાકાત દરમિયાન ઈઝરાયેલની સંસદ ‘કનેસેટ’ ને સંબોધિત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. પીએમ મોદી ઈઝરાયેલની સંસદમાં વક્તવ્ય આપનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. આ ઐતિહાસિક સંબોધનમાં તેમણે ભારત અને ઈઝરાયેલના ગાઢ સંબંધોની સાથે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના મહાનાયક લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબનો વિશેષ ઉલ્લેખ કરીને ભાવુક યાદો […]

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર, ઈન્દિરા ગાંધીનો પણ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદી ઉપર દબાણ સામે ઝુકવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીની ટીપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનના એક દિવસ બાદ આવી છે. રિપલ્બિકન પાર્ટીના સાંસદોની બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મને મળવા આવ્યા હતા અને કહ્યું કે, સર હું આપને […]

શત્રુના કોઈ પણ દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા વાયુસેના સંપૂર્ણ સજ્જ: એર ચીફ માર્શલ એ.પી.સિંહ

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF)ના પ્રમુખ એર ચીફ માર્શલ એ પી સિંહે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના કોઈ પણ શત્રુ દેશના દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વર્ષ 1971માં પાકિસ્તાન પર ભારતના વિજયની યાદમાં ઉજવાઈ રહેલા વિજય દિવસના અવસરે આયોજિત એર શોમાં ભાગ લેતા એર ચીફ માર્શલ સિંહે કહ્યું હતું કે ભારતીય […]

વિજ્ય દિવસઃ 1971ના યુદ્ધમાં ભારતની સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ચાર જેટલા યુદ્ધ થયાં છે, તમામ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને મહાત આપી છે. વર્ષ 1971માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં ભાજપનો વિજ્ય થયો હતો અને પાકિસ્તાનમાંથી અલગ થઈને બાંગ્લાદેશનો ઉદય થયો હતો. જેથી સમગ્ર ભરતમાં 16 ડિસેમ્બર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર […]

અફઘાનિસ્તાને પાકિસ્તાનને દર્પણ બતાવ્યું, ભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધનો ફોટો શેર કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે અફઘાન તાલિબાનને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, જો તે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને પાકિસ્તાનમાં હુમલાઓ કરતા નહીં રોકે તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખીશું. આનો જવાબ અફઘાન તાલિબાનના નાયબ વડા પ્રધાન અહેમદ યાસિરે ખૂબ જ આકરા શબ્દોમાં આપ્યો છે. યાસિરે 1971માં ભારતના હાથે પાકિસ્તાની સેનાની હાર અને આત્મસમર્પણનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code