કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ લવાયા, વિવિધ દૂર્ઘટનામાં થયા હતા મોત
બેંગ્લોર, 1 એપ્રિલ 2026: કુવૈતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અલગ-અલગ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે રાત્રે એક વિશેષ વિમાન દ્વારા કેરળના કોચ્ચિ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવને કારણે વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના પરિણામે આ મૃતદેહોને વતન લાવવામાં મોડું થયું હતું. એરપોર્ટ […]


