1. Home
  2. Tag "2023"

2023ના અંતિમ વ્યવસાયીક દિવસે શેર બજાર તુટ્યું, BSEમાં 170 અને NSE માં 47 પોઈન્ટનું ગાબડું

નવી દિલ્હીઃ વર્ષ 2023માં સતત નવા કિર્તિમાન સ્થાપિત કરનાર ભારતીય શેર બજાર વર્ષના અંતિમ કારોબારી દિવસે ઓલ ટાઈમ હાઈથી પટકાઈને બંધ થયો હતો. મિશ્રિત વૈશ્વિક અને ઘરેલુ સંકેત વચ્ચે રોકાણકારોઓએ નફોવસુલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટ નીચા મથાળે પટકાયું હતું. શુક્રવારે સેન્સક્સ 170.12 (0.23 ટકા) પોઈન્ટ નીચે આવીને 72240.26 પોઈન્ટના સ્તર ઉપર બંધ રહ્યું હતું. જ્યારે […]

ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજદારમાં વધારાને કારણે વિશ્વમાં 2023માં મંદીની અસર જોવા મળશે

નવી દિલ્હીઃ ફુગાવાને અંકુશમાં લેવાના ઉદ્દેશ્ય સાથે વ્યાજદરમાં વધારાને કારણે વિશ્વમાં વર્ષ 2023માં મંદીની અસર જોવા મળી શકે છે, કારણ કે ઊંચા વ્યાજદરના કારણે ઘણી અર્થવ્યવસ્થાઓ સંકોચાઈ શકે છે. તેમ સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચે કહ્યું હતું. વૈશ્વિક અર્થતંત્ર 2022માં 100 ટ્રિલિયન ડોલરના આંકને પાર કરવા માટે સુયોજિત છે પરંતુ 2023માં તેમાં ઘટાડો થવાની […]

2023નું વર્ષ ચૂંટણીથી ભરચક, 9 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે

અમદાવાદઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતમાં ભાજપાનો ઐતિહાસિક વિજય થયો હતો અને 156 બેઠકો ઉપર ભગવો લહેરાવીને ફરીથી સત્તા હાંસલ કરી હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની અંદરખાને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આગામી વર્ષે […]

ભારત-પાકિસ્તાન વચ્ચે 2023 અને 2025માં ક્રેકિટ મેચ રમાય તેવી શકયતા

દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. જેની અસર ક્રિકેટ ઉપર પણ પડી છે. બંને દેશની ક્રિકેટ ટીમ વચ્ચે વર્ષોથી કોઈ દ્રીપક્ષીય ટુર્નામેન્ટ રમાઈ નથી. જો કે, તાજેતરમાં જ ટી-20 વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. પાકિસ્તાનની ધરતી ઉપર ધમધમતી આતંકવાદી પ્રવૃતિઓ […]

રામ ભક્તોની પ્રતિક્ષાનો આવશે અંતઃ અયોધ્યામાં 2023ના અંત સુધીમાં મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

દિલ્હીઃ અયોધ્યામાં બની રહેલુ રામ મંદિર ડિસેમ્બર 2023ના અંત સુધીમાં ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. જો કે, મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025 પહેલા પુરુ થવાની શકયતાઓ નહીવત છે. જો કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંદિર નિર્માણ 2025 પહેલા પૂર્ણ નથી. જો કે, ભક્તો ડિસેમ્બર 2023 સુધીમાં આંશિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code