1. Home
  2. Tag "2025"

2025 સુધીમાં ‘ટીબી મુક્ત ભારત’ સરકારની ઉચ્ચ પ્રાથમિકતાઃ ડો. જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાન, વડાપ્રધાન કાર્યાલય, કર્મચારીઓ, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જિતેન્દ્ર સિંહે ટીબી મુક્ત ભારત માટે સંકલિત વ્યૂહરચના જાહેર કરી અને કહ્યું કે, બાયો- ટેક્નોલોજી વિભાગ, જેણે વિશ્વને કોવિડ સામેની પ્રથમ ડીએનએ રસી આપી હતી, તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની […]

દેશમાંથી 2025 પહેલા ટીબીને નાબુદ કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંકઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ વિશ્વ ક્ષય દિવસ 2022ની ઉજવણીના કાર્યક્રમમાં, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં “સ્ટેપ અપ ટુ એન્ડ ટીબી” ઇવેન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું, SDG 2030ના વૈશ્વિક ધ્યેય કરતાં પાંચ વર્ષ આગળ, 2025 સુધીમાં ઉચ્ચ બોજ ધરાવતા ચેપી રોગને દૂર કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો […]

ભારત-પાકિસ્તાન વચ્ચે 2023 અને 2025માં ક્રેકિટ મેચ રમાય તેવી શકયતા

દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. જેની અસર ક્રિકેટ ઉપર પણ પડી છે. બંને દેશની ક્રિકેટ ટીમ વચ્ચે વર્ષોથી કોઈ દ્રીપક્ષીય ટુર્નામેન્ટ રમાઈ નથી. જો કે, તાજેતરમાં જ ટી-20 વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. પાકિસ્તાનની ધરતી ઉપર ધમધમતી આતંકવાદી પ્રવૃતિઓ […]

ભારતને 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું વડાપ્રધાનનું સપનુઃ મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવારની ઉપસ્થિતિમાં રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અગ્ર સચિવો/અધિક મુખ્ય સચિવો સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો દ્વારા કેન્દ્રિત અને સઘન પ્રયાસોના પરિણામ રૂપે ટીબી વિરોધી જંગમાં થયેલી પ્રગતિની સમીક્ષા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code