પ્રધાનમંત્રી 22 ઓગસ્ટના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે બિહારના ગયા ખાતે લગભગ 13,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ બે ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ, તેઓ ગંગા નદી પર આન્ટા-સિમરિયા પુલ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન […]