1. Home
  2. Tag "223rd birth anniversary"

જલારામ બાપાની 223મી જન્મ જ્યંતિ સોમવારે ઊજવાશે, વિરપુર ગામ રંગબેરંગી રોશની શણગારાયું

રાજકોટઃ યાત્રાધામ વિરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની 223મી જન્મજયંતિ કારતક સુદ સાતમને સોમવારે ધામધૂમથી ઊજવાશે.  છેલ્લા વર્ષથી કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાઈથી ઉજવાઈ હતી. પરંતુ હાલ કોરોના મહામારી નહીંવત હોવાથી યાત્રાધામ વીરપુરમાં બાપાની જન્મજયંતિ માટે કેટલાક દિવસોથી  તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જલાબાપાની 223મી જન્મજયંતિ ઊજવવા વિરપુરવાસીઓમાં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code