1. Home
  2. Tag "25th October"

યાત્રાધામ અંબાજીનું મંદિર 25મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાને કારણે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવી રહ્યા છે. જેમાં વેકેશન અને દિવાળીના તહેવારોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતા હોય છે. દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દિવાળીના પર્વ બાદ પ્રથમ દિવસે અમાસ છે. એટલે કે પડતર દિવસ છે. અને ત્યારબાદ બીજા દિવસે નવા વર્ષનો પ્રારંભ થશે. આ […]

ગુજરાતઃ તા. 25મી ઓક્ટોબરએ શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ ખાદી દિવસની કરશે ઉજવણી

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને જોડાવવા અપીલ તમામ કર્મચારીઓ ગુરુવારથી ખાદીના વસ્ત્રોની કરશે ખરીદી મોદીને આવતીકાલે શાસનમાં 20 વર્ષ થશે પૂર્ણ અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 2 ઓક્ટોબરે ગાંધીજ્યંતિની ઉજવમી કરવામાં આવી હતી. બીજી તરફ ખાદીનો વપરાશ વધે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાદીને પ્રાધાન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code