1. Home
  2. Tag "26 JANUARY"

ગણતંત્ર દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર ટ્વિટર (X) પર પોસ્ટ કરતી વખતે પીએમ મોદીએ લખ્યું, ‘દેશના અમારા પરિવારના તમામ સભ્યોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ.’ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માત્ર દેશભરમાં જ નથી થઈ રહી પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો પડઘો સંભળાઈ રહ્યો […]

બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અન્વયે રીવ્યૂ બેઠક યોજાઈ

અમદાવાદઃ આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવાની છે. ત્યારે જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે અનેક સમિતીઓની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતીઓ સાથે રીવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટરએ આયોજન અન્વયે સંલગ્ન વિભાગો પાસેથી તૈયારીઓ વિશે તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી વ્યવસ્થા બાબતે અધિકારીશ્રીઓને ફરજની સોંપણી કરવામાં […]

પ્રજાસત્તાક દિવસ માટે 26 જાન્યુઆરીની તારીખ શા માટે પસંદ કરવામાં આવી? આ દિવસમાં એવું શું ખાસ છે

ગણતંત્ર દિવસ 26 તારીખે કેમ ઉજવાય છે ? આ દિવસમાં એવું તો શું છે ખાસ જાણો અહીં આ તારીખનો ઈતિહાસ આ વર્ષે ભારતીયો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે.26 જાન્યુઆરી એ વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. દેશમાં દર વર્ષે ગણતંત્ર દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.દર વર્ષની […]

કોરોનાના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં વિદેશી મહેમાનો ભાગ લેશે નહીં, જાણો કયા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા

કોરોનાના કારણે ગણતંત્ર દિવસ પર મોટા ફેરફારો આ વર્ષે પરેડમાં વિદેશી મહેમાનો ભાગ લેશે નહીં રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ આપી માહિતી દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત બીજા વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાનારી પરેડમાં કોઈ વિદેશી મહેમાન હાજરી આપશે નહીં.કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના […]

આ વર્ષે પ્રજાસત્તાક દિવસે માત્ર 4 હજાર પાસની યોજના –  બોર્ડર પર  ફરજિયાત ઓળખ પત્ર સાથે ચેકિંગ હાથ ધરાશે

પ્રજાસત્તાક દિવસે માત્ર 4 હજાર પાસનું વિતરણ બોર્ડર પર ઓળખકાર્ડ સાથએ ચેકિંગ હાથ ધરાશે દિલ્હીઃ-આ વર્ષ દરમિયાન 26 જાન્યુઆરી પરેડમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે ,કોરોના મહામારી અને ખેડૂત આંદોલનને કારણે  આ યોજાનારી પરેડના માત્ર ચાર હજાર પાસ સામાન્ય લોકોને વેચવામાં આવશે. આ સાથે જ આ વખતે પાસ અને ઓળખકાર્ડ નવી દિલ્હીની બોર્ડર પર ફરજિયાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code