1. Home
  2. Tag "26th january"

ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન- પીએમ મોદીએ આમંત્રણ પાઠવ્યું

દિલ્હીઃ- ભારતના વિદેશ સાથેના સંબંધો મજબૂત બન્યા છે ત્યારે વિદેશી નેતાઓ ભારતના મહેમાન બની રહ્યા છે,પીએમ મોદી દ્રારા દેશના સ્વતંત્રતા પર્વ હોય કે ગણતંત્રત દિવસનો પર્વ હોય વિદેશની નેતાઓને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે તાજેતરની જાણકારી પ્રમાણે વર્ષ 2023 26મી જાન્યુઆરીના દિવસે પીએમ મોદીએ ગણતંત્ર દિવસના મુખ્ય અથિતિ તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેનને આમંત્રણ આપ્યું હોવાની […]

અમેરિકામાં ભારતીય દૂતાવાસ દ્વારા પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી

અમેરિકામાં ભારતીય દુતાવાસે પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો વિદેશની ઘરતી પર લહેરાયો તિરંગો દિલ્હીઃ- દેશભરમાં વિતેલા દિવસને ગુરુવારના રોજ 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જો કે માત્રે દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ ભારતીયો દ્રારા આ પર્વ મનાવવામાં આવ્યો હતો, જ્યારે અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં તિરંગો લહેવાયો હતો. યુએમાં ભારતના રાજદૂત તરનજીત સિંહ […]

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની બાજ નજર

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈને સુરક્ષા વધારાઈ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષાદળોની ખાસ નજર દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં આવતી કાલને લઈને સમગ્ર તૈયારીઓ કરવામાં આવી ચૂકી છએ ત્યારે ગણતંત્ર દિવસના પર્વને લઈને ઠેર ઠેર સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેની નજર રાખી રહી છે. આ સાથે જ દિલ્હીના માર્કેટોમાં […]

પ્રજાસત્તાક દિવસે વાયુસેનાના નવ રાફેલ અને IL-38 સહિત કુલ 50 એરક્રાફ્ટ પોતાની કરતબ દેખાડશે

પ્રજાસત્તાક દિવસે વાયુસેનાના એરક્રાફ્ટ બતાવશે કરતબ નવ રાફેલ અને IL-38 સહિત કુલ 50 એરક્રાફ્ટ શો માં થશે સામેલ દિલ્હીઃ- ગણતંત્રના દિવસને લઈને સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે તેવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડ કર્તવ્ય પથ પર યોજાનાર છે આ વખતે દર્શકોની સંખ્યા 1 લાખથી ઘટાડીને 45 હજાર સુધી કરી દેવામાં આવી છે તો […]

ગણતંત્ર દિવસ પર યોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવાની બાતમીના આધારે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર

યોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવાની તૈયારીમાં આતંકી સંગઠન આ બાબતને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર દિલ્હીઃ- 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડ પર છે,ખાસ કરીને રાજધાની દિલ્હી અને અયોધ્યા રામ મંદિરને લઈને સુરક્ષા વધારવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રજાસત્તાક દિવસના […]

પ્રજાસત્તાક દિવસને લઈને જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા બંદોબસ્ત – સીમાએ અડીના આવેલા વિસ્તારોમાં 2 મહિના માટે નાઇટ કર્ફ્યુ લાગૂ

પ્રજાસત્તાક દિવસને લઈને જમ્મુ-કાશ્મીરમાં સખ્ત સુરક્ષા ગોઢવાઈ સીમાએ અડીના આવેલા વિસ્તારોમાં 2 મહિના માટે નાઇટ કર્ફ્યુ લાગૂ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા દુશ્મનોની નજર પહેલી રહેતી હોય છે એવી સ્થિતિમાં હવે પ્રજાસત્તાક દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે જમ્મુ કાશ્મીરમાં  પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.જેથી કરીને 26મી જાન્યુઆરીએ કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિને […]

ભારતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિને આપ્યું આમંત્રણ 

ઈજિપ્તના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર બનશે ચીફ ગેસ્ટ ભારત તરફથી આપવામાં આવ્યું આમંત્રણ વિદેશમંત્રી એસ જયશંકરે પીએમ મોદીને આ બાબતે સંદેશ મોકલાવ્યો દિલ્હીઃ- દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઇજવણી ઘામઘૂમ પૂર્વક કરવામાં આવે છે ખાસ આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીલ્હીના લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોંઘિત કરે છે આ સ્થળે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિતિ હોય છે […]

26મી જાન્યુઆરીઃ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2022ની રાજ્યકક્ષાની ઉજવણી ગીરસોમનાથ ખાતે કરાશે. 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય મોરબી ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં, જીતુભાઈ વાઘાણી રાજકોટમાં, અમદાવાદમાં ઋષિકેશ પટેલ, બનાસકાંઠામાં પૂર્ણેશ મોદી, પોરબંદરમાં રાઘવજી […]

દિલ્હીઃ- ગણતંત્ર દિવસના સમારોહમાં હાજર રહેવા સંપૂર્ણ રસીકરણ જરુરી ,બાળકોને નહી અપાઈ પ્રવેશ 

ગણતંત્ર દિવસમાં સામેલ થવા રસીકરણ ફરજિયાત રસી ન લીઘી હોય તેવા વ્યક્તિઓ નહી આપી શકે હાજરી 15થી ઓછી ઉંમરના બાળકોને પણ એન્ટ્રી નહી   દિલ્હીઃ- દેશભરમાં કરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે  જાહેર સ્થળોએ એકત્રીત થતા લોકો માટે અનેક નિયમો પણ લાગૂ કરાય છે જે હેઠળ મર્યાદીત સંખ્યા અને રસીકરણને ખાસ મહત્વ અપાયું છે, […]

દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો આકર્ષણ જમાવશે

આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત યોજાશે પરેટ ‘ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો‘ વિષયક ટેબ્લો આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે અમદાવાદઃ સમગ્ર દેશમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના ટેબ્લો જોવા મળશે. ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય પરેડમાં આકર્ષણ જમાવશે. માધ્યમથી આઝાદીના સંગ્રામમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code