1. Home
  2. Tag "3"

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે 3,207 પશુના મોત,53 હેકટર પાકને નુકશાનઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડા સંદર્ભે સોમવારે કેબિનટ બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાત્કાલિક ધોરણે પુન:વસન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તો બીજી તરફ નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગોતરા પગલા લેવામાં આવતા વાવાઝોડામાં એકપણ માનવ મૃત્યુનો બનાવ બન્યો નથી. તેમજ માલ-મિલ્કતોને ઓછુ નુકસાન થયું છે. જ્યારે પશુ મોતની […]

108 ઈમરજન્સીને ઉત્તરાયણના દિવસે 3,830 કોલ મળ્યા હતા, ગત વર્ષ કરતા વધુ બનાવો બન્યાં

અમદાવાદઃ રાજ્યભરમાં ઉત્તરાયણનું પર્વ લોકોએ ભારે ઉમંગ અને ઉલ્લાસથી ઊજવ્યું હતું. આજે વાસી ઉત્તરાયણના દિને અમદાવાદ, વડોદરા સુરત સહિત મહાનગરોમાં ધાબા પર લોકોએ પતંગો ચડાવીને વાસી ઉત્તરાયણની મોજ માણી હતી.  આજે પણ પતંગરસિયાઓ માટે પવન તો સાનુકૂળ હતો. જોકે પણ ગઇકાલની સરખામણીમાં આજે અગાશીમાં પતંગરસિયાઓની સંખ્યા ઓછી જોવા મળી છે. પરંતુ ઉત્તરાયણના દોઢ દિવસની ઉજવણીમાં જ અત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code