1. Home
  2. Tag "30 per cent reduction in revenue"

અમદાવાદમાં વેક્સિન ન લેનારાને AMTS,BRTSમાં મુસાફરી ન કરવા દેવાના નિર્ણયથી આવકમાં 30 ટકાનો ઘટાડો

અમદાવાદ :  શહેરમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયો છે. પણ કોરોનાના સમભવિત ત્રીજા વેવ સામે સાવચેતિ રાખવી જરૂરી છે. અને શહેરીજનોમાં વેક્સિનનો ટાર્ગેટ 100 ટકા પૂર્ણ કરવા મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે જેમાં જાહેર બાગ-બગીચાઓ તેમજ એએમટીએસ અને બીઆરટીએસ બસમાં પણ વેક્સિન લીધી હોય તેમને જ મુસાફરી કરવા દેવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સ્થળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code