જાફરાબાદ તાલુકાના 36 ગામોમાં કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ, TDOએ નોંધાવી ફરિયાદ
અમરેલીઃ શ્રમિકોને રોજગારી આપતી મનરેગા યોજનામાં પણ ભષ્ટ્રાચારના આક્ષેપો થતા હોય છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના 36 જેટલા ગામોમાં મનરેગા યોજનામાં ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. જેમાં મનરેગા યોજનામાં વર્ષ 2015માં આચરેલા કૌભાંડનો ભાંડો ફૂટતા ખળભળાટ મચી ગયો છે. જાફરાબાદ તાલુકાના કુલ 36 જેટલા ગામડામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચાર્યાની પોલીસ ફરિયાદથી ખળભળાટ મચી […]