1. Home
  2. Tag "37 Cantonment Hospitals"

અમદાવાદ સહિત સમગ્ર દેશમાં 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલમાં આયુર્વેદ કેન્દ્રો કાર્યાન્વિત કરાશે

નવી દિલ્હીઃ ચિકિત્સા માટે ભારતીય પરંપરાગત આયુર્વેદ પ્રણાલીના લાભો વ્યાપક સંખ્યામાં લોકો સુધી પહોંચાડવાના દૃષ્ટિકોણ સાથે, સંરક્ષણ મંત્રાલયે 01 મે 2022ના રોજથી સમગ્ર દેશમાં આગ્રા, અલ્હાબાદ, બરેલી, દહેરાદૂન, મહુ, પંટમઢી, શાહજહાપુર, જબલપુર, બાદામીબાગ, બેરકપુર અને અમદાવાદ સહિત 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોમાં આયુર્વેદ કેન્દ્રો કાર્યાન્વિત કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર અને આયુષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code