રાણપુરના નજીક સાળંગપુર જતી કાર કોઝવેમાં તણાતા બેના મોત, 4નો બચાવ, સંત લાપત્તા
બોચાસણથી સાળંગપુર જતી કારમાં 7 લોકો સવાર હતા, BAPSના નવદીક્ષિત સંત હજુ પણ લાપતા, NDRFની ટીમે શોધખોળ આદરી બોટાદઃ જિલ્લામાં ભારે વરસાદને લીધે નદી-નાળાં અને કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. ત્યારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે સાળંગપુર જઈ રહેલી અર્ટિગા કાર કોઝવેના તેજ પ્રવાહમાં તણાતા કારમાં પ્રવાસ કરી રહેલા 7 જણા ડૂબવા […]