1. Home
  2. Tag "49 villages"

સુરેન્દ્રનગરના 49 ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ અપાશે : કુંવરજી બાવળીયા

ગુજરાત વિધાનસભામાં પાણી પુરવઠા મંત્રીએ કરી જાહેરાત, વઢવાણ, મુળી તથા સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈનો લાભ મળશે, સૌની યોજના હેઠળ વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં રૂ. 293 કરોડના કામો મંજૂરી ગાંધીનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી 25-20  વર્ષ પહેલા સુકો ભઠ્ઠ હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ મા નર્મદાના વધારાના […]

હાથમતી ડેમમાંથી પાણી છોડાતા પ્રાંતિજ, દહેગામ, અને ગાંધીનગરના 49 ગામોને સિંચાઈનો લાભ મળશે

ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં આ વખતે રવિ સીઝનમાં વિપુલ પ્રમાણમાં વાવેતર કરાયું છે. ત્યારે જે વિસ્તારમાં સિંચાઈ માટે કેનાલની વ્યવસ્થા છે. તે વિસ્તારોમાંથી ખેડુતોની માગ ઉઠતા સિંચાઈનુંપાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં હાથમતી જળાશયમાંથી અ ઝોન બીજું પાણી પૂર્ણ થયા બાદ હવે બ અને ક ઝોનના ત્રણ તાલુકાના 49 ગામોના ખેડૂતો માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code