અંજારના હિંગોરજા વાંઢના તળાવમાં ડૂબી જતા 5 બાળકોના મોતથી ગામ હિબકે ચઢ્યું
મુસ્લિમ સમાજના 5 બાળકોનો જનાજો એક સાથે નિકળ્યો તમામ બાળકો એક જ કુટુંબના હતા રમઝાન માસમાં બનેલા બનાવથી મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ ભૂજઃ કચ્છના અંજાર તાલુકાના દુધઈ ગામથી 5 કિમિ દૂર આવેલી હિંગોરજા વાંઢના 5 ભૂલકાઓ ઢોર ચરાવવા માટે ગયા હતા. જ્યા ભાવણીપુર નજીક ખરાડી તળાવમાં નહાવા પડતા પાંચેય બાળકો ડુબી જતા મોતને ભેટ્યા […]