સમી-રાધનપુર હાઈવે પર એસટી બસે રિક્ષાને અડફેટે લેતા 6નાં મોત
અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ થયો એસટી બસ હિંમતનગરથી માતાના મઢ જતી હતી ગોઝારા અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો પાટણઃ સમી-રાધનપુર હાઇવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાધનપુરથી હિંમતનગર તરફ જતી એસટી બસે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર 6 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હતા. જેઓ […]