ધોરણ-1માં 6 વર્ષે પ્રવેશનો નિયમ દિવ્યાંગ બાળકોને લાગુ નહીં પડે
બાળકોને 6 વર્ષે પ્રવેશના નિયમમાં ફેરફાર કરવા માગ ઊઠી હતી દસ વર્ષ સુધી દિવ્યાંગ બાળકો ધો. 1માં પ્રવેશ લઈ શકશે અને અભ્યાસ કરી શકશે છ વર્ષે ધો.1માં પ્રવેશના નિયમથી દિવ્યાંગ બાળકોને મુશ્કેલીઓ ઊભી થઈ હતી ગાંધીનગરઃ નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યમાં 6 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. આ નિયમમાં દિવ્યાંગ બાળકોને […]