1. Home
  2. Tag "70.94 per cent"

ગુજરાતમાં ગધેડાની વસતીમાં 70.94 ટકાનો ઘટાડો, હવે માત્ર 11000 ગધેડાં જ બચ્યા છે

અમદાવાદઃ ગુજરાતમાં ગદર્ભ યાને ગધેડાંની વસતીમાં ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ 2017માં ગુજરાતમાં ગધેડાંની વસતી 50,000 જેટલી હતી એમાં ઘટાડો થઈને હવે 11,000ની વસતી છે. ગધેડાંની વસતી ઘટવાના અનેક કારણો છે, એમાં ગધેડાની ઘટતી ઉપયોગિતા, ચરવા માટેની અપૂરતી જમીન, ચોરી અને ગેરકાયદેસર કતલ, વગેરે છે. રાજ્યમાં ગધેડાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. વાસ્તવમાં, ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code