સુરેન્દ્રનગરમાં 8 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા રહિશો મુશ્કેલીમાં મુકાયા
વરસાદના સાથે ગટરના પાણી પણ રસ્તાઓ પર ફરી વળ્યા, 200થી વધુ મહિલાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો, મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત છતાંયે કોઈ પગાલાં લેવાતા નથી સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં સારોએવો વરસાદ પડતા જનજીવનને અસર થઈ છે. જેમાં સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને લીધે 8 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સોસાયટીઓમાં વરસાદના પાણી સાથે બેક મારતી ગટરોના […]