ગુજરાતમાં ગુરૂવારે કોરોનાના 816 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 300ને પાર, બેના મોત,
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. અને ગુરૂવારે એક જ દિવસમાં વધુ 816 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 300થી વધુ કેસ નોંધાયા છે. જોકે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે અને ગુરૂવારે 745 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થયા હતા. જ્યારે બે દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં કોરોનાનો રિકવરી […]