9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન, ગુજરાતમાં 27 તાલુકામાં ભવ્ય ઊજવણી કરાશે
ગાંધીનગરઃ આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજજવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગ સ્વરૂપે પ્રતિવર્ષ તારીખ 9મી ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ ઊજવવામાં આવે છે. ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં […]