1. Home
  2. Tag "Aajna Samachar"

ભારતમાં કોવિડ ચેપના સક્રિય કેસ ઘટીને 6 હજારથી નીચે આવ્યો

નવી દિલ્હીઃ કોવિડ-19 ચેપનો નવો પ્રકાર હવે નબળો પડી રહ્યો છે. આને કારણે, ચેપના સક્રિય કેસોમાં સતત ઘટાડો થયો છે. આ સામાન્ય લોકો અને સરકાર માટે મોટી રાહત છે. હાલમાં, ભારતમાં કોવિડ ચેપના સક્રિય કેસ ઘટીને 6 હજારથી નીચે આવી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 19 જૂનના રોજ સવારે 8 વાગ્યા સુધી કોવિડ અંગેનો ડેટા […]

રાહુલ ગાંધી 55 વર્ષના થયા: PM મોદી, અખિલેશ યાદવ સહિતના નેતાઓ પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના 55મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા. મોદીએ ‘X’ પર લખ્યું હતું કે, “લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ. હું તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું.” સમાજવાદી પાર્ટી (SP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ગુરુવારે […]

ખાદ્યતેલના ભાવમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચવો જોઈએ : સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખાદ્યતેલ પર આયાત ડ્યુટીમાં ઘટાડાનો લાભ દેશભરના ગ્રાહકો સુધી પહોંચવા માટે સમયાંતરે નજીકથી દેખરેખ અને સમીક્ષા કરવામાં આવશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના નિવેદન અનુસાર, ભાવ લાભ આપવામાં કોઈપણ વિસંગતતા અથવા વિલંબને યોગ્ય નિયમનકારી કાર્યવાહી દ્વારા દૂર કરવામાં આવશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DoFPD)એ દેશભરની […]

ગુજરાતના 206 જળાશયોમાં નવા પાણીની આવક, 9 જળાશયો ઓવરફ્લો થયાં

નર્મદા ડેલમાં હાલ 51 ટકા જેટલા પાણીનો જથ્થો 25 જેટલા ડેમ 70 ટકાથી વધારે ભરાયાં રાજ્યના 15 ડેમ ઉપર હાઈએલર્ટ જાહેર કરાયું ગાંધીનગરઃ ગુજરાતમાં સતત વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન નવ જેટલા ડેમ છલકાયાં છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા […]

પ્લેનક્રેશની ધટનાને પગલે ફ્લાઈટને નડતરરૂપ ઈમારતો સામે કાર્યવાહી કરાશે

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમ ઉભું કરતી ભૌતિક રચનાઓ પર નિયંત્રણ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. વિમાને અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરી હતી […]

ગુજરાતના 160 તાલુકામાં મેઘમહેર, ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મોડી રાતે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, ડાંગના વઘઈમાં 7.7 ઈંચ, ડાંગના સુબરીમાં 7.1 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ મેઘરાજા દક્ષિણ ગુજરાતના […]

પીએમઈજીપી યોજના: લાભાર્થીઓને રૂ. 300 કરોડથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરાયું

નવી દિલ્હીઃ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ 17 જૂન 2025ના રોજ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઈજીપી) હેઠળ દેશભરના 11480 સેવા ક્ષેત્રના લાભાર્થીઓને રૂ. 300 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ કર્યું. આ વિતરણ 906 કરોડ રૂપિયાની લોન મંજૂર સામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નવી દિલ્હીમાં રાજઘાટ કાર્યાલય ખાતે યોજાયો હતો, જ્યાંથી કેવીઆઈસીના […]

વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 13.40 કરોડ ખેડૂતોને આવરી લેવાયાઃ શિવરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું છે કે, તાજેતરનાં વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ દેશનાં 1 લાખ 43 હજાર ગામડાંઓમાં 13 કરોડ 40 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા. આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, વિક્સિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ 60 હજારથી વધુ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા, જેમાં આદિવાસી […]

ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા તેલંગાણા સરકાર સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશે

બેંગ્લોરઃ તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ, આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત ગોદાવરી-બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની જાહેરાત કરી છે.આ પ્રોજેક્ટમાં, ગોદાવરી નદીના પાણીને પોલાવરમથી કૃષ્ણા બેસિનમાં વાળવાની સિસ્ટમનો પ્રસ્તાવ છે. સર્વપક્ષીય સાંસદોની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્ય સરકાર કાનૂની લડાઈ માટે નિષ્ણાતોની નિમણૂક કરશે. તેમણે કહ્યું કે, સરકાર તેલંગાણાના […]

અમદાવાદ પ્લેનક્રેશઃ 208 મૃતકોના DNA નમૂના મૅચ થયા, 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

ગાંધીનગરઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું, 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા સ્વજનના DNA મૅચની રાહ જોઇ રહ્યા છે. જોષીએ કહ્યું, 173 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code