1. Home
  2. Tag "Aajna Samachar"

તારાપુરના રિંઝા ગામ નજીક સાબરમતી નદી પર 110 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે

સાબરમતી નદીનું વહેણ બદલાતા ચોમાસામાં ગ્રામજનો નદીના સામે કાંઠે જઈ શકતા ન હતા નવો બ્રિજ બનતા અનેક ગામોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે મુખ્યમંત્રીએ ગ્રામજનોની રજુઆત બાદ લીધો મહત્વનો નિર્ણય આણંદઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણ મંજૂરી આપી દીધી છે. […]

વડોદરાના છાણી વિસ્તારમાં ઔદ્યાગિક પ્રદૂષણને લીધે લોકોના આરોગ્ય સામે જોખમ

રાતના સમયે ગેસ લિકેજ જેવી દૂર્ગંધથી સ્થાનિક રહીશો પરેશાન સ્થનિક લોકો આંખેમાં બળતરાની ફરિયાદો કરી રહ્યા છે જીપીસીબી દ્વારા કોઈ પગલા લેવાતા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ વડોદરાઃ ઔદ્યાગિક નગરી ગણાતા વડોદરા શહેરમાં પ્રદૂષણ વધતું જાય છે. શહેરના છાણી વિસ્તારમાં કેમિકલ ઉદ્યોગો આવેલા છે. જેના લીધે સમીસાંજે અને રાતભર ગેસની દૂર્ગંધ, આખોની બળતરાની ફરિયાદો ઊઠી છે. […]

ગુજરાત ટુરીઝમના વર્ષોથી બંધ પડેલા બેન્ક ખાતામાંથી 2 કરોડ ટ્રાન્સફરનું કૌભાંડ પકડાયું

યુનયન બેન્કના સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજરનું કારસ્તાન ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ટુરિઝમના બે અધિકારીઓની ખોટી સહી કરી બંધ ખાતાને એક્ટિવેટ કરાયું ગાંધીનગરઃ બેન્ક કર્મચારીઓ દ્વારા ફ્રોડના બનાવો વધી રહ્યા છે. રાજકોટમાં બેન્કમાં ગિરવે મુકેવું સોનું ગાયબ થઈ જવાની ઘટના તાજી જ છે. ત્યાં ગાંધીનગરમાં કુડાસણ સ્થિત યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં સરકારી […]

સાસણના પ્રવાસે ગયેલા રાજકોટની સ્કૂલના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડુબી જતા મોત

શાળાના શિક્ષકોની બેદરકારી સામે સવાલો ઉઠ્યાં શાળા સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો રાજકોટઃ શાળાઓના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સરકારે કડક નિયમો બનાવ્યા પણ કેટલીક સ્કૂલો તેનું પાલન કરતી નથી. રાજકોટ શહેરની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓને સાસણ ગીરના પ્રવાસ માટે લઈ જવાયા હતા. ત્યારે સાસણના એક રિસોર્ટના […]

સુરત શહેરમાં પ્રતિબંધિત સમયમાં જ ભારે વાહનોની બેરોકટોક અવર-જવર

માટી ભરીને દાડતા ડમ્પરોને લીધે પ્રદૂષણમાં વધારો પીકઅપ અવર્સમાં દોડતા ભારે વાહનોથી સર્જાતો ટ્રાફિકજામ ટ્રાફિક પોલીસ દ્વારા હવે ભારે વાહનો સામે ડ્રાઈવ કરાશે સુરતઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. તેના કારણે ટ્રાફિકની સમસ્યા દરેક વિસ્તારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને પીકઅપ સમયમાં ટ્રાફિકજામની સમસ્યા સૌથી વધુ રહેતી હોય છે. […]

માંડલ-વિરમગામ હાઈવે પર પીકઅપ વાન અને બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

પીકઅપ વાને અકાએક પલટી ખાધી અને બે કાર વાન સાથે અથડાઈ બન્ને કારને ભારે નુકસાન થયુ, એરબેગ ખૂલી જતા જાનહાની ટળી બન્ને કારના પ્રવાસીને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા વિરમગામઃ માંડલ-વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, સેન્ટિંગનો માલ સામાન ભરીને જઈ રહેલા પીકઇપ વાન (ડાલુ) કોઈ કારણ રોડ પર એકાએક પલટી ગયુ હતુ. ત્યારે પૂર […]

ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, મુસદ્દા મતદાર (SIR) યાદી પ્રસિદ્ધ કરાઈ

ગુજરાતમાં 73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી રદ કરાયા 08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરાયુ હવે 18મી જાન્યુઆરી,2026 સુધીમાં મતદારો વાંધા-દાવા રજૂ કરી શકશે ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં […]

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા.21મીને રવિવારે વિશ્વ ધ્યાન દિવસ ઊજવાશે

યોગ બોર્ડના યોગ કોચ-ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાશે ધ્યાન દિવસની ઊજવણીમાં મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે હિમાલયન સમર્પણ ધ્યાનનો અદ્ભુત અનુભવ કરાવવાના લક્ષ્ય સાથે યોજાશે કાર્યક્રમ ગાંધીનગરઃ માનવ જીવનમાં મનની શાંતિ, સંતુલન અને આંતરિક જાગૃતિનું મહત્વ ઉજાગર કરવા સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા તા. 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરને અનુરૂપ […]

‘108 ઇમરજન્સી સેવા’: 18 વર્ષમાં 108ને ઈમરજન્સીના 1.86 કરોડથી વધુ કોલ મળ્યા

છેલ્લા 18 વર્ષમાં 60 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત પુરી પડાઈ 55 લાખથી વધુ માર્ગ અકસ્માતમાં 108 સેવા દોડી ગઈ આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 18 લાખથી વધુ નાગરિકોના જીવ બચાવાયા અમદાવાદઃ ગુજરાતમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ‘108 ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code