1. Home
  2. Tag "Aam Aadmi Party"

સુરતમાં ગુમ થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરિવાલાએ આખરે ફોર્મ પરત ખેંચ્યુ

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે ખરાખરીના દાવ ખેલવામાં આવી રહ્યા છે.સુરત  શહેરની પૂર્વ બેઠક પર ખરાખરીનો જંગ થાય એમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાઇકલવાલા, ભાજપ તરફથી સીટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું હતું. આવી સ્થિતિમાં […]

ગુજરાતની જનતાનો અભિપ્રાય જાણ્યા બાદ આમ આદમી પાર્ટી સીએમનો ચહેરો જાહેર કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત ચાલી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા અત્યારસુધીમાં 86 ઉમેદવારોના નામ  જાહેર કરી દીધા છે.  હવે AAP ગુજરાતના મુખ્યમંત્રીપદનો ચહેરો […]

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઈલું ઈલું ચાલે છે, બન્ને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છેઃ કોંગ્રેસનો આક્ષેપ

રાજકોટઃ ગુજરાતમાં કેટલાક સનદી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મલાઈદાર પોસ્ટિંગ મેળવવા માટે સત્તાધારી પક્ષના કહ્યાગરા બની જતા હોય છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જ કેટલાક અધિકારીઓ ભાજપના કાર્યકર્તા બનીને કામ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,  ભાજપ અને આપ વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે, બન્ને પક્ષ […]

અમદાવાદમાં રોડ પરના ખાડાઓ પુરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકર્તાઓની અટકાયત

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બની છે. રોડ પર ડામર ઉખડીને ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પણ રોડ પર ખાડાઓ પડતા વાહનચાલકો પરેશાન બની ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખાડાઓ પુરીને વિરોધ કરવાનો મહાનગરોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ સરકારના રાજમાં ખાડા પડ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સુરતમાં પ્રદેશ […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના માળખાનું આજે નવ ગઠન કરાશે, જુના ચહેરાઓને પણ સ્થાન અપાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી પણ સમાજના અગ્રણીઓ અને જાણીતા લોકોને પાર્ટીમાં જોડી રહી છે. ત્યારે પાર્ટીએ પ્રમુખ સિવાયનું માળખું વિખેરી નાંખ્યું હતું અને […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું માળખું વિખેરી નંખાયુ, હવે નવા માળખાનું ગઠન કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસની જેમ આમ આદમીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી ત્રિરંગા યાત્રા, જનસંવેદના યાત્રા યોજીને પ્રચાર કરી રહી છે, ત્યારે પાર્ટીએ ગુજરાતના પ્રદેશના માળકાને વિખેરી નાંખ્યું છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ […]

ગુજરાતમાં 3.84 લાખ બાળકો કુપોષિત, ભાજપ સરકારે ગરીબ બાળકો માટે કંઈ કર્યુ નથીઃ ‘ આપ

અમદાવાદઃ દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાતને ગણવામાં આવે છે. ગુજરાતને વિકાસમાં હરણફાળ ભરી હોવા છતાં છતાં એવો અનેક પ્રશ્નો છે. કે જેમાં સમૃદ્ધ ગણાતા ગુજરાતને લાંછન લાગી રહ્યુ છે. ગુજરાતમાં 3.84 જેટલા બાળકો કૂપોષિત છે. આમ આદમીએ કૂપોષિત બાળકોનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણીના એક્શન મોડમાં, હવે 15મીએ કેજરિવાલ ફરી આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણી પ્રચારનો ધમધામાટ શરૂ થઈ ગયો છે. કેન્દ્રિય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી રહ્યા છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતા. જ્યાં સાંજે શાસ્ત્રીમેદાનમાં જંગી સભા સંબોધી હતી. તેમના આ એકદિવસીય પ્રવાસથી અન્ય પાર્ટીના રાજકીય આગેવાનોમાં હલચલ મચી […]

સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોએ એક સાથે 25 બસના રૂટ્સ બંધ કરતાં આપના કાર્યકર્તાઓએ કર્યા ધરણાં

સુરેન્દ્રનગરઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા માટે સુરેન્દ્રનગર ડેપોની 25 એસટી બસો ફાળવવામાં આવી હતી.આથી એક સાથે 25 રૂટની બસો બંધ કરી દેવામાં આવી હતી. જેને લઇને પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ગામડાંના રૂટ્સ બંધ કરવામાં આવ્યા હતા. જેનો વિરોધ કરવા આમ આદમીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. અને સુરેન્દ્રનગર એસટી ડેપો […]

ખોડલધામના અગ્રણી નરેશ પટેલ પખવાડિયામાં જ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજમાં વર્ચસ્વ ધરાવતા અગ્રણીઓને પોતાના પક્ષમાં લેવા માટે તમામ રાજકિય પક્ષો મથામણ કરી રહ્યા છે. ત્યારે પાટિદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલને પોતાના પક્ષે લેવા માટે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code