1. Home
  2. Tag "Aam Aadmi Party"

ગુજરાતમાં 3.84 લાખ બાળકો કુપોષિત, ભાજપ સરકારે ગરીબ બાળકો માટે કંઈ કર્યુ નથીઃ ‘ આપ

અમદાવાદઃ દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાતને ગણવામાં આવે છે. ગુજરાતને વિકાસમાં હરણફાળ ભરી હોવા છતાં છતાં એવો અનેક પ્રશ્નો છે. કે જેમાં સમૃદ્ધ ગણાતા ગુજરાતને લાંછન લાગી રહ્યુ છે. ગુજરાતમાં 3.84 જેટલા બાળકો કૂપોષિત છે. આમ આદમીએ કૂપોષિત બાળકોનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણીના એક્શન મોડમાં, હવે 15મીએ કેજરિવાલ ફરી આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણી પ્રચારનો ધમધામાટ શરૂ થઈ ગયો છે. કેન્દ્રિય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી રહ્યા છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા હતા. જ્યાં સાંજે શાસ્ત્રીમેદાનમાં જંગી સભા સંબોધી હતી. તેમના આ એકદિવસીય પ્રવાસથી અન્ય પાર્ટીના રાજકીય આગેવાનોમાં હલચલ મચી […]

સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોએ એક સાથે 25 બસના રૂટ્સ બંધ કરતાં આપના કાર્યકર્તાઓએ કર્યા ધરણાં

સુરેન્દ્રનગરઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા માટે સુરેન્દ્રનગર ડેપોની 25 એસટી બસો ફાળવવામાં આવી હતી.આથી એક સાથે 25 રૂટની બસો બંધ કરી દેવામાં આવી હતી. જેને લઇને પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ગામડાંના રૂટ્સ બંધ કરવામાં આવ્યા હતા. જેનો વિરોધ કરવા આમ આદમીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. અને સુરેન્દ્રનગર એસટી ડેપો […]

ખોડલધામના અગ્રણી નરેશ પટેલ પખવાડિયામાં જ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ રાજકિય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજમાં વર્ચસ્વ ધરાવતા અગ્રણીઓને પોતાના પક્ષમાં લેવા માટે તમામ રાજકિય પક્ષો મથામણ કરી રહ્યા છે. ત્યારે પાટિદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલને પોતાના પક્ષે લેવા માટે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી […]

સુરતના આમ આદમી પાર્ટીના બળવાખોર કોર્પોરેટરને ભાજપની દ્રાક્ષ ખાટી લાગતા આપ”માં પરત ફર્યાં

સુરતઃ શહેરમાં 38 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનિષ કુકડિયા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ  આજે મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઈ ગયા છે. જેની જાહેરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કરી હતી. મનિષા કુકડિયાએ ફરી આપમાં જોડવા માટે આપના નેતાઓનો આભાર માન્યો હતો. સુરતમાં આમ આદમી પાર્ટીના છેલ્લા 38 દિવસમાં અડધો ડઝન કોર્પોરેટર વાજતે […]

આમ આદમી પાર્ટીના ડઝન નેતાનો જેલમાંથી છૂટકારો, હવે લડત વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કૌભાંડ મામલે  ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ-કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 11 દિવસથી જેલમાં રહેલા ‘AAP’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે […]

ભાજપ વિરોધી મતો કોંગ્રેસને ન મળે તે માટે આમ આદમી પાર્ટીને ગુજરાત લાવવામાં આવી છે, હાર્દિક પટેલ

રાજકોટઃ ગુજરાતમાં ભાજપ સામે લોકોનો વિરોઘ વધતો જાય છે. વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ વિરોધી મતો કોંગ્રેસમાં જાય નહીં તે માટે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં લાવવામાં આવી છે. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. ભાજપ ગમે તે કરે તેને ચૂંટણીમાં સફળતા મળવાની નથી તેમ પ્રદેશ કોંગ્રેસના અગ્રણી […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ, ‘આપ’ ઉમેદવારોને ઉતારશે મેદાનમાં

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે. ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારશે. જે માટે આપ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય ત્રીજી કોઈ પાર્ટીને ભૂતકાળની ચૂંટણીમાં મોટી સફળતા મળી નથી. ત્યારે આમ આદમી પાર્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code