1. Home
  2. Tag "aap"

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીને સંજય સિંહની પાંચ દિવસની કસ્ટડી મળી

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ ઈડીએ તેમને કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ અદાલતે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. બીજી તરફ સંજય સિંહની ધરપકડને પગલે રાજકારણ ગરમાયું છે. તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. ઈડીએ દારૂ કૌભાંડ કેસમાં […]

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કિંગપિન હજુ બહાર છે અને બહુ જલ્દી તેમનો નંબર આવશેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીએ બુધવારે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહની ધરપકડ કરતા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સંજ્ય સિંહની ધરપકડ બાદ રાજકારણ ગરમાવ્યું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, […]

દિલ્હીઃ કથિત શરાબ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની ધરપકડ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કથિત દારૂ નીતિ મામલે ઈડીએ આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહના નિવાસસ્થાન ઉપર છાપો માર્યો હતો. આ કાર્યવાહી કથિત દારૂ કૌભાંડ મામલે કરવામાં આવી હતી. આ દરમિયાન ઈડી દ્વારા સંજ્યસિંહની લગભગ 10 કલાકની લંબાણ પૂર્વકની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ આમ આદમી પાર્ટીના સાંસદના નિવાસસ્થાન […]

આપના નેતા પર ફરી ઈડીની કાર્યવાહી – દિલ્હીમાં આપના સાંસદ સંજયસિંહના ઘરે ઈડીના દરોડા

દિલ્હીઃ દેશભરની પાર્ટી પર હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દ્રારા સત કાર્યવાહી કરવામાં ાવી રહી છે ત્યારે હવે રાજઘાની દિલ્હીમાં આપના નેતા પણ ઈડીની રડાર પર જોવા મળઅયા છે આજરોજ બુધવારની સવારે ઈડી દ્રારાદિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે EDના દરોડા ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે બુધવારે સવારે જ EDની ટીમ સંજય […]

બદનક્ષી કેસમાં અરવિંદ કેજરિવાલની મુશ્કેલી વધી, અમદાવાદની કોર્ટે અરજી ફગાવી

અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. બદનક્ષીના કેસમાં અમદાવાદની કોર્ટે અરવિંદ કેજરીવાલ અને આપના આગેવાને સંજય સિંહની રિવિઝન અરજી ફગાવી દીધી હતી. માનહાની કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે સન્મસ ઈસ્યુ કર્યું હતું. જેની સામે સેશન્સ કોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે, સેશન્સ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની અરજી ના […]

દિલ્હીના CM કેજરિવાલને માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી ના મળી રાહત

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહની સામે ફોજદારી માનહાનિના કેસમાં ચાલી રહેલા ટ્રાયલ પર વચગાળાના સ્ટેની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ સમીર જે દવેની બેન્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેના તેમના કટાક્ષ અને અપમાનજનક નિવેદનો બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં મેટ્રોપોલિટન […]

વિપક્ષમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે ભાગલાઃ AAP બાદ શિવસેનાનું સમર્થન, NCPનો વિરોધનો ઈન્કાર

નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી પક્ષોએ એક છત નીચે એકત્ર થઈ રહ્યાં છે અને ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે, જો કે, વિપક્ષી પક્ષોમાં પહેલાથી જ કેટલાક મુદ્દાઓને લઈને અંદર અંદર નારાજગી સામે આવી છે, આમ આદમી પાર્ટી અને મમતા બેનર્જીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ મામલો હજુ શાંત પડ્યો […]

પંજાબમાં કાનુન વ્યવસ્થાને લઈને બીજેપી અને આપ સામસામે – રક્ષામંત્રીએ ઉઠાવ્યા સવાલ તો AAP નેતાએ BJP પર કર્યા પ્રહાર

પંજાબમાં કાયદા વયવ્સ્થા પર રાજનાથ સિંહે ઉઠાવ્યા સવાલ આપના નેતા રાઘવ ચઢ્ઢાએ બીજેપીને મણીપુરની સ્થિતિ યાદ અપાવી દિલ્હીઃ- પંજાબની કાનુ વ્યવસ્થાને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે તત્કાલિન સરકાર પર અનેક સવાલ ઊભા કર્યા છએ તો સામે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ ભારતીય જનતા પાર્ટીને મનીપુરની સ્થિતિ યાદ અપાવી હતી આમ આપ અને બીજેપી બન્ને પાર્ટીઓ […]

દિલ્હીઃ AAP સાંસદ સંજય સિંહના સહયોગીઓના ઘર સહિત અનેક સ્થળો ઉપર EDના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે દિલ્હીના એક્સાઇઝમાં કથિત અનિયમિતતા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા અને સાંસદ સંજય સિંહના કેટલાક સહયોગીઓના પરિસર સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ દરોડા પાડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ટ્વિટર પર એક […]

TMC, AAP પાર્ટીનો નવી સંસદના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ઘોષણા, 28 મેના રોજ કરશે હંગામો

ટીએમસી અને આપ પાર્ટી સસંદ ભવનના ઉદ્ધાટનનો કરશે બહિષ્કાર 28મેના રોજ પીેમ મોદીના ઉદ્ધાટન કાર્યક્રમમાં કરશે હંગામો દિલ્હીઃ- દેશના નવુ સસંદભવન બનીને તૈયાર છે.હવે પ્રધાનમંત્રી મોદી દ્રારા તેનું 28 મેના રોજ ઉદ્ધાટન કરવાનું છે ત્યારે વિરોધ પાર્ટી પીએમ મોદીના હસ્તે થતા આ ઉધ્ટાનનો સખ્ત વિરોધ કરી રહ્યું છે તેમના મત પ્રમાણે આ ઉદ્ધાટન દેશના રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code