1. Home
  2. Tag "Aarti"

અયોધ્યા રામ મંદિર: આરતી દરમિયાન હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા થશે

અયોધ્યા: થોડા સમય બાદ અયોધ્યા નગરીમાં શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં આરતી દરમિયાન 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડશે. બધા મહેમાનોને ઘંટડીઓ આપવામાં આવશે, જે તેઓ આરતી દરમિયાન વગાડશે. એવું નોંધવામાં આવ્યું […]

પૂજા કરો છો, પણ આરતી નથી કરતા? તો આ ના કરશો, જાણો કારણ

મોટાભાગના લોકોને જાણ નથી કે પૂજા કરવી અને આરતી કરવી તેમાં ફરક છે, કેટલાક લોકો માનેે છે કે પૂજા કરી લીધી એટલે બધુ થઈ ગયું, પણ હકીકતમાં આવું નથી. કારણ કે જો વાત કરવામાં આવે આરતીની તો આરતી કરવાની એક રીત પણ છે અને યોગ્ય રીતે આરતી કરવાથી સારું પરિણામ મળે છે અને જો વાત […]

રામ મંદિરમાં પૂજા માટે તૈયાર કરવામાં આવી રહી છે આચારસંહિતા,નવા મંદિરમાં પાંચ વખત થશે આરતી

લખનઉ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ મંદિરમાં પૂજા માટે નિયમો અને આચારસંહિતા તૈયાર કરી રહ્યું છે. આ માટે રચાયેલી ધાર્મિક સમિતિની બે દિવસીય બેઠક યોજાઈ છે. બેઠકમાં સભ્યોએ નિયમો પર કલાકો સુધી મંથન કર્યું હતું. નવા રામ મંદિરમાં પણ પાંચ વખત રામલલાની આરતી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં પૂજાના નિયમો […]

એક હાથેથી આરતી લઈ શકાય કે નહીં? જાણો પૂજા સાથે જોડાયેલા ક્યાં છે સાચા નિયમો

હિન્દુ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે, જેમાં દીવાનું ખૂબ મહત્વ છે. વાસ્તવમાં કોઈપણ દેવી-દેવતાની પૂજા આરતી વિના પૂર્ણ માનવામાં આવતી નથી. પૂજા પછી દરેક વ્યક્તિ બંને હાથે આરતી કરે છે. તો બીજી તરફ કેટલાક લોકો ઉતાવળમાં એક હાથે આરતી ઉતારે છે. તો આજે આપણે જાણીશું કે,એક હાથે આરતી કરવી યોગ્ય છે કે નહીં. આ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા મૈયાની આરતીમાં હવે લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું ઉમેરાશે

રાજપીપળાઃ રાજ્યમાં સરદાર સરોવર ડેમ કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુમાં પર્યટન ક્ષેત્રના વિકાસને લીધે રોજબરોજ અનેક પ્રવાસીઓ આ રમણિય સ્થળની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ ઉમેરાવવા જઈ રહ્યું […]

સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય બદલાતા અંબાજી મંદિરમાં હવે સવાર-બપોર અને સાંજે આરતી થશે

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં હાલ ઉનાળાની ગરમીમાં પણ અનેક યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. ઉનાળામાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થયો છે, દિવસ પણ લાંબો થયો છે. ત્યારે હવે અંબાજી માતાજીની આરતી સવાર-બપોર અને સાંજ એમ ત્રણ વખત કરાશે,  યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. અંબાજી મંદિરમાં આજથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code