1. Home
  2. Tag "aasam floods"

આસામમાંં પુરનો પ્રકોપ યથાવત – 32 જીલ્લાઓ પુરથી પ્રભાવીત, 60થી વધુના મોત – PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરી વાત

આસામમાં પુરના કારણે સ્થિતિ વણસી 32 જીલ્લાઓ પુર ગ્રસ્ત અત્યાર સુધી અંદાજે 62 લોકોએ જીવ ગુમાવ્યા ગુહાવટીઃ- છેલ્લા કેટલાક દિવસોથી આસામ આસમાની આફતોથી ઘેરાયું છે,અતિષય વરસાદને કારણે અનેક જદળાશયોના જળશ સ્તર વધ્યાને જેને કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે અનેક ગામો સંપર્ક વિણો બન્યા છે, રાજ્યના કુલ 32 જીલ્લાઓ પુરની સ્થિતિમાં જોવા મળે છે.આસામમાં પૂરને કારણે […]

આસામામાં પુરથી સ્થિતિ વણસી-11 લાખ લોકોનું જનજીવન પ્રભાવિત, અત્યાર સુધી 50 થી વધુના મોત

આસામમાં પરની સ્થિતિ સર્જાય 50 થી વધુ લોકો એ જીવ ગુમાવ્યા દેશભરમાં એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ ઉપરી રાજ્યોમાં ભારે વરસાદના કારણે તબાહીના દર્શ્યો સર્જાયા છે,ખાસ કરીને જો આસામની વાત કરવામાં આવે તો અહી પુરની સ્થિતિ સર્જાય છે,છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવિરત વરસતા વરસાદને કારણે આસામમાં સ્થિતિ સતત વણસી રહી છે. આસામ, મેઘાલય […]

આસામમાં પુરથી તબાહી સર્જાય – 22 જીલ્લાઓમાં 7 લાખથી પણ વધુ લોકો પ્રભાવિત,મૃત્યુઆંક 24 પર પહોંચ્યો

આસામમાં પુરથી તબાહીના દર્શ્યો સર્જાયા 7 લાખથી પણ વધુ લોકો અસરગ્રસ્ત   ગુહાવટીઃ- દેશભરમાં ગરમીના પ્રકોપ વચ્ચે દિલ્હી સહીત આસામ.બિહાર જેવા રાજ્યોમાં વરસાદે કહેર વર્તાવ્યો છે,છેલ્લા કેટલાક દિવસોથી આસામ રાજ્યમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાય છે જેમાં વિતેલા દિવસને રવિવારે પૂરની સ્થિતિ વધુ વણસી હતી અને બે બાળકો સહિત વધુ છ લોકોના મોત થયા.  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code