આસામમાંં પુરનો પ્રકોપ યથાવત – 32 જીલ્લાઓ પુરથી પ્રભાવીત, 60થી વધુના મોત – PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરી વાત
આસામમાં પુરના કારણે સ્થિતિ વણસી 32 જીલ્લાઓ પુર ગ્રસ્ત અત્યાર સુધી અંદાજે 62 લોકોએ જીવ ગુમાવ્યા ગુહાવટીઃ- છેલ્લા કેટલાક દિવસોથી આસામ આસમાની આફતોથી ઘેરાયું છે,અતિષય વરસાદને કારણે અનેક જદળાશયોના જળશ સ્તર વધ્યાને જેને કારણે પુરની સ્થિતિ સર્જાઈ છે અનેક ગામો સંપર્ક વિણો બન્યા છે, રાજ્યના કુલ 32 જીલ્લાઓ પુરની સ્થિતિમાં જોવા મળે છે.આસામમાં પૂરને કારણે […]