1. Home
  2. Tag "Aatmanirbhar bharat"

હવાઈ સફર થશે વધુ સસ્તી: કેન્દ્ર સરકારે મોડિફાઈડ ઉડાન યોજનાને આપી લીલી ઝંડી

નવી દિલ્હી, 25 માર્ચ 2026: દેશના નાના શહેરો અને છેવાડાના વિસ્તારોને હવાઈ માર્ગે જોડવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘મોડિફાઈડ ઉડાન’ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આગામી 10 વર્ષના ગાળા માટે (નાણાકીય વર્ષ 2026-27 થી 2035-36) લાગુ થનારી આ યોજના પાછળ સરકાર […]

સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર’માં ઉપસ્થિત રહ્યા જેતલપુર, 11 માર્ચ, 2026 – સ્વામિનારાયણ સંપ્રદાયનું સામાજિક સમરસતામાં મોટું યોગદાન રહ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થયા છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે, એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે! […]

200 વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ જેતલપુરધામનો મહિમા આજે પણ અકબંધ છે: જગદીશભાઈ વિશ્વકર્મા

દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ’માં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જેતલપુર, 10 માર્ચ, 2026 – Jetalpurdham ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ‘માં […]

આત્મનિર્ભર ભારતઃ રૂ. 21,000 કરોડની સંરક્ષણ પ્રણાલીઓની નિકાસ

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારતના સૂત્રને હવે બળ મળતું જણાય છે. આ ક્રમમાં, ભારતીય સંરક્ષણ પ્રણાલીએ મોટા પ્રમાણમાં સંરક્ષણ પ્રણાલીની નિકાસ કરી છે. તેમજ છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ પણ તોડ્યા છે. આ સાથે મેક ઈન ઈન્ડિયા મેક ફોર ધ વર્લ્ડનું સૂત્ર પણ મજબૂત થતું જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સંરક્ષણ પ્રણાલી ખૂબ જ મજબૂત […]

DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ સુપરસોનિક મિસાઇલ-આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો (SMART) સિસ્ટમનું 01 મે, 2024ના રોજ લગભગ 0830 કલાકે ઓડિશાના દરિયાકાંઠે સ્થિત ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું. SMART એ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત લાઇટ-વેઇટ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે, જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ભારતીય નૌકાદળની એન્ટિ-સબમરીન યુદ્ધ ક્ષમતાને હળવા વજનના ટોર્પિડોની પરંપરાગત શ્રેણીથી […]

આત્મનિર્ભર ભારતઃ ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગનનું નિર્માણ

અમદાવાદ: સિવિલ મેડિસીટીમાં કાર્યરત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI) ના ડૉક્ટરે, બે એન્જિનયર્સની મદદથી ઇન્ટેલિજન્સ બાયોપ્સી ગન બનાવી છે. આ અનોખા ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે. જે આગામી ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે. શહેરના એક ડૉક્ટરે બે એન્જિનિયરો સાથે મળીને સેન્સર સાથેનું એક સ્વયં સંચાલિત ઉપકરણ વિકસાવ્યું છે. આ ઉપકરણને ઇન્ટેલિજન્ટ બાયોપ્સી […]

આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણ નિકાસ સાત વર્ષમાં 10 ગણી વધી

વિશ્વમાં વર્ષોથી સંરક્ષણના આયાતકાર તરીકે જાણીતું ભારત આજે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હથિયારોનું ઉત્પાદન કરવાની સાથે નિકાસ પણ કરી રહ્યું છે. આત્મનિર્ભર બનેલુ ભારત હાલ દુનિયાના લગભગ 85થી વધારે દેશોને શસ્ત્ર પ્રણાલીની નિકાસ કરી રહ્યું છે. બીજી તરફ સંરક્ષણ નિકાસમાં ગણતરીના વર્ષોમાં 10 ગણી વધી છે. આધુનિક ટેકનોલોજીથી બનાવાયેલા એલસીએ તેજસ, લાઈટ કોમ્બેટ તથા એરક્રાફ્ટ કેરિયરની […]

ભારતે વિવિધ દેશો પાસેથી રૂ. 40 હજાર કરોડથી વધુની કિંમતના રક્ષા હથિયારોની ખરીદી કરી

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ હવે દેશમાં જ સૈન્ય હથિયારો બનાવવામાં આવી રહ્યાં છે.  તેજસ ફાઈટર જેટ, અર્જુન ટેંક, આકાશ મિસાઈલ, એસ્ટ્રા મિસાઈલ જેવા મોટા હથિયારોનું ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેજસ ફાઈટર જેટ સહિતના હથિયારોની ખરીદી માટે દુનિયાના અનેક દેશોએ રસ દાખવ્યો છે. બીજી તરફ ભારત સરકાર દ્વારા […]

આત્મનિર્ભર ભારતઃ સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ ‘વંદે ભારત’ ટ્રેન ગતિ મામલે ‘બુલેટ ટ્રેન’ને ટક્કર આપશે

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત હેઠળ દેશમાં યુવાનો આધુનિક ટેકનોલોજીના આધારે નવી-નવી શોધ કરી રહ્યાં છે, દરમિયાન સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત ‘વંદે ભારત’ ટ્રેન બુલેટ ટ્રેનથી વધારે ઝડપથી દોડવા સક્ષમ હોવાનું જાણવા મળે છે. રેલવે બોર્ડના અધિકારીઓના મતે ‘બુલેટ ટ્રેન’ને શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપમાં 55.4 સેકન્ડનો સમય લાગે છે. જ્યારે ‘વંદે ભારત’ આ ઝડપ માત્ર […]

સંરક્ષણ શસ્ત્રોના નિકાસમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ – માત્ર 1 વર્ષમાં 13 હજાર કરોડના વેંચાણ સાથે ખાનગી કંપનીઓ મોખરે

સંરક્ષણ શસ્ત્રોના નિકાસમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ  માત્ર 1 વર્ષમાં 13 હજાર કરોડનું વેંચાણ સરકારી કંપનીઓ કરતા  ખાનગી કંપનીઓ મોખરે ખાનગી ક્ષેત્રનો હિસ્સો 70 ટકા, જ્યારે જાહેર  કંપનીઓ માત્ર 30 ટકા દિલ્હીઃ- ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર તરફ ઘણો આગળ વધી ચૂકેલો દેશ છે,એટલું જ નહી ભારત સંરક્ષણ શસ્ત્રોની નિકાસ કરવામાં પણ મોખરે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code