1. Home
  2. Tag "accused"

સૈફ અલી ખાન પર હુમલાના આરોપીની ધરપકડ, 33 કલાક બાદ મુંબઈ પોલીસને મોટી સફળતા

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં છરી વડે ઘણી વખત હુમલો કરનાર શકમંદ ઝડપાઈ ગયો છે. જાણકારી અનુસાર મુંબઈ પોલીસે તેને પકડી લીધો છે. હુમલાના 33 કલાક બાદ પોલીસને સફળતા મળી છે. અગાઉ આ માહિતી સામે આવી હતી કે આરોપીને છેલ્લે બાંદ્રા રેલવે સ્ટેશન પર જોવામાં આવ્યો હતો. ત્યારથી તેની ધરપકડના પ્રયાસો […]

ખાલિસ્તાની સમર્થકોને નિજ્જર કેસમાં ઝટકો, ચાર આરોપીઓનો જામીન ઉપર છુટકારો

નવી દિલ્હીઃ હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચારેય આરોપીઓને કાનૂની સુનાવણી સુધી જામીન પર મુક્ત કર્યા છે. ચારમાંથી ત્રણ પ્રતિવાદીઓ વીડિયો દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા જ્યારે ચોથાનું પ્રતિનિધિત્વ વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું. આરોપીની આગામી કોર્ટમાં હાજરી 11 ફેબ્રુઆરી, 2025 ના […]

લખનૌમાં પરિવારના 5 સભ્યોની હત્યા કરનાર આરોપીનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે

લખનૌઃ નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ જ પોતાની ચાર બહેનો અને માતાની ઘાતકી હત્યા કરી હતી. હવે આરોપીનો ગુનાની કબુલાત કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે લખનો પોલીસ અને મુખ્યમંત્રી યોગીને ખાસ વિનંતી કરી છે. આરોપી અસદએ વીડિયોમાં જણાવ્યું […]

મેંગલુરુમાં ત્રણ બાળકોની હત્યા અને પત્નીની હત્યાનો પ્રયાસ કરનારને કોર્ટે મૃત્યુદંડની સજા ફરમાવી

બેંગ્લોરઃ મેંગલુરુની સ્થાનિક કોર્ટે એક વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારી છે. આરોપીને તેના ત્રણ બાળકોની હત્યા અને તેની પત્નીને કૂવામાં ધક્કો મારીને મારી નાખવાની કોશિશ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. આ ઘટનાને જિલ્લા અને સત્ર અદાલતના ન્યાયાધીશ સંધ્યાએ હિતેશ શેટ્ટીગરને જઘન્ય ગણાવીને આરોપીને હત્યાકાંડ મામલે મૃત્યુદંડની સજા ફટકારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 23 […]

સુરતઃ મિત્રની હત્યા કરનારો આરોપી 15 વર્ષ બાદ ઓડિશાથી ઝડપાયો

સુરતઃ અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં નોંધાયેલા હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓડિશા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2009માં આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા નામના ઇસમ દ્વારા પોતાના મિત્ર ભગવાન નાયકની હત્યા કરવામાં આવી હતી. રામચંદ્રને પોતાના મિત્ર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો […]

મથુરાના આર્મી કેન્ટીનમાં રૂ. 1.66 કરોડની છેતરપીંડી કેસમાં આરોપીની ધરપકડ

લખનૌઃ ઉત્તર પ્રદેશના મથુરાના સદર બજાર પોલીસ સ્ટેશને સરકારી આર્મી કેન્ટીનમાંથી 1 કરોડ 83 લાખ 44 હજારથી વધુની છેતરપિંડીના મામલામાં મુખ્ય આરોપી દીપક કુમારની ધરપકડ કરી છે. આરોપીઓના પાસેથી 1 કરોડ 66 લાખ 62 હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં આરોપીના પિતા, માતા, પત્ની અને ભત્રીજાની ધરપકડ કરી લીધી છે. 4 ડિસેમ્બરે […]

સંભલ રમખાણોના કેસમાં આરોપીઓના નજીકના લોકો પોલીસના રડારમાં

લખનૌઃ સંભલ રમખાણોના ફરાર આરોપીઓના નજીકના લોકો પોલીસના રડાર પર છે. પોલીસ તેમના આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે 200 થી વધુ નજીકના અને સંપર્કમાં રહેલા લોકોના મોબાઈલ ફોનના સીડીઆર મેળવ્યાં છે. આ ઉપરાંત તેમના બેંક ખાતાની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. 24 નવેમ્બરની સવારે સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ભારે […]

અમેરિકાઃ ડોનાલ્ડ ટ્રંપને મારીનાખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ

ન્યૂયોર્કઃ અમેરિકાના રાષ્ટ્રીપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને કથીત રીતે જાનથી મારીનાખવા પર ધમકી ધમકી આપવાના આરોપમાં એરીજોનાના વ્યક્તિ મેનુએલ તામાયો-ટોરેસની ધરપકડ કરવામાં આવી છે. એરિઝોનાના મેન મેન્યુઅલ તામાયો-ટોરેસની કથિત રીતે ઓનલાઈન વીડીયો પોસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિએ તાજેતરના મહિનાઓમાં […]

ઉત્તરપ્રદેશઃ દેવબંધમાં 1993માં થયેલા બોમ્બ બ્સાસ્ટનો આરોપી 31 વર્ષ બાદ શ્રીનગરથી ઝડપાયો

સહારનપુરઃ સહારનપુર જિલ્લાના દેવબંદમાં ઓગસ્ટ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી નઝીર અહેમદ વાનીને ATS અને પોલીસની ટીમે 31 વર્ષ બાદ શ્રીનગરથી ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારી સાગર જૈને જણાવ્યું હતું કે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દેવબંદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દેવબંદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપીની જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, […]

ગાંદરબલ આતંકવાદી હુમલાની ઘટનામાં ત્રાસવાદીઓને બક્ષવામાં નહીં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં રવિવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમિત શાહે સોશિયલ મીડિયા હેન્ડલ X પર કહ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદી હુમલા અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે હુમલાખોરોએ રવિવારે રાત્રે એક લેબર કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code