1. Home
  2. Tag "Acharya devvrat"

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા લોકોને સન્માનિત કરશે

ગાંધીનગર : ઓલ ઈન્ડિયા રેડિયો પર વડાપ્રધાનના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડ નિમિત્તે આવતીકાલે ગાંધીનગરના રાજભવન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાર ભારતી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને અગાઉના મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખિત ગુજરાતના પ્રતિષ્ઠિત લોકો સાથે મન કી બાતનો 100મો એપિસોડ સાંભળશે. કાર્યક્રમ […]

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક ખેતી જ મજબૂત વિકલ્પ છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે પ્રકૃતિનુ સંતુલન બગડયું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જળ-જમીન, પર્યાવરણ દૂષિત થયા અને ઝેરયુક્ત ખાદ્યાન્નોના કારણે માનવ સ્વાસ્થ્ય સામે ખતરો પેદા થયો છે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code