1. Home
  2. Tag "Adani foundation news"

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના 40 ગામોમાં સરકાર અને અદાણી ફાઉન્ડેશનનો સૂપોષણ યજ્ઞ

વિમળા અને કમળાની મુલાકાતે જીજ્ઞેશને ટટ્ટાર ચાલતો કર્યો અમદાવાદ:  ‘ખોરાકમાં  પોષણ શું ?’ મને એટલી ખબર પડે કે મોટા માણસોના છોકરા કરતા મારો જીગો શરીરે નબળો છે’બનાસકાંઠા  જિલ્લાના ચૂડમેર ગામના વિમળાને મળ્યા ત્યારે આ વાત કરી ત્યારે તેમના અવાજમાં પણ કંઇક ખૂટતું હોવાનો અહેસાસ થાય એ પહેલા જ એમણે કહયું અમે બેય માણહ આજે આ […]

“વિદ્યા-દાનમાંથી જીવન-દાન”ની નેમ, અદાણી વિદ્યા મંદિર કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે       

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલ અદાણી ગ્રુપ અમદાવાદમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરશે   આ કોવિડ કેર સેન્ટર પર્યાપ્ત ઓક્સિજન સહિતની સામગ્રીથી સજ્જ હશે અમદાવાદ, 30 April 2021: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની સામે શહેરની તબીબી સવલતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code