1. Home
  2. Tag "Adani Vidyamandir"

અદાણી વિદ્યામંદિર ખાતે ‘અન્નદાન મહાદાન’નો મંત્ર સાર્થક કરાયો!

તાજેતરમાં અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે અન્નદાન મહાદાનને સમજાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન માટે પ્રેરિત કરતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જ અનાજ લાવી જરૂરિયાતમંદોને વહેંચવાની પહેલ કરી હતી. થોડામાંથી થોડુ આપવાની વૃત્તિ સાથે આગળ આવેલા બાળકોએ 200 કિલોગ્રામ જેટલા અનાજનું દાન કરી સમાજ માટે ઉદાહરણીય કાર્ય કર્યું હતું. કહેવાય છે કે, ભૂખ્યાને […]

અદાણી વિદ્યામંદિરના ખાતે સુરક્ષાકર્મીઓ ‘રક્ષાકવચ’ના સ્નેહબંધનમાં બંધાયા

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે આ વર્ષે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી. સ્વસ્થ અને સુલામત સમાજ માટે સદૈવ તત્પર સુરક્ષાકર્મીઓની રક્ષા માટે વિદ્યામંદિરની બહેનોએ તેમને રાખડીથી સ્નેહબંધનમાં બાંધ્યા. વ્હાલી બહેનોએ ફાયર સ્ટેશન, અર્બન હેલ્થ સેન્ટર, ટ્રાફિક પોલીસ, ફ્ઝીકલ રીસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકો તેમજ કેન્સર હોસ્પિટલના દર્દીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુની કામના કરી હતી. પોતાના સગા ભાઈને […]

વિકસીત ભારત અને ક્લાઈમેટચેન્જના પડકારોને પહોંચી વળવા AVMA ખાતે સંવાદ

આધુનિક વિશ્વના સૌથી મોટા પડકારો પૈકી એક એવા ક્લાઈમેટ ચેન્જ વિષય પર અદાણી વિદ્યામંદિર ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સ્થાપક અને નિયામક કાર્તિકેય વિક્રમ સારાભાઈએ વિદ્યાર્થીઓને સંબોધતા આબોહવા પરિવર્તનની અસરને ઘટાડવાના ઉપાયો બતાવ્યા હતા. વિદ્યાર્થીઓને SDG લક્ષ્યાંકો હાંસલ કરવા તેમજ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના વિઝન માટે પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓને નાના-મોટા […]

અદાણી વિદ્યામંદિરમાં થયું સપનુ સાકાર: ગુજરાતી અલ્વિના જર્મન ભાષામાં ટોપર બની

અમદાવાદઃ ઉત્સાહવર્ધક જ્ઞાન પોષવું એ કદાચ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન છે. અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA)  સતત એ માટે પ્રયત્નશીલ છે. તેનું જીવંત ઉદાહરણ છે વિદ્યામંદિરની વિદ્યાર્થિની અલ્વિના રોય. ગુજરાતની તેજસ્વી વિદ્યાર્થિની અલ્વિના જર્મન ભાષામાં ટોપર બનવાનો શ્રેય અદાણી વિદ્યામંદિરના શિક્ષકોને આપે છે. વર્ષ 2015માં AVMAમાં પ્રવેશ મેળવનાર 15વર્ષીય અલ્વિના મહેનતું વિદ્યાર્થિની છે. ગત વર્ષે પુણેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code