શાળાઓમાં આરટીઈ અંતર્ગત ધો.1માં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો સોમવારે છેલ્લો દિવસ
અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટે બીજા રાઉન્ડની જાહેરાત બાદ વાલીઓને 6 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે સુચના આપવામાં આવી હતી. જોકે, આવતી કાલ સોમવાર પ્રવેશ કન્ફર્મ કરવાનો છેલ્લો દિવસ હોવાથી અનેક વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા ન હોઈ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા વાલીઓને 6 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવી લેવા માટે […]