1. Home
  2. Tag "AFGHANISTAN"

અફ્ઘાનિસ્તાનમાં છોડી દેવામાં આવેલા અમેરિકાના હથિયાર પાકિસ્તાન પહોંચે છે, ભારત વિરુદ્ધ ઉપયોગ થવાનો ખતરો: રિપોર્ટ

દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પાછું ફર્યું છે ત્યારથી ત્યાંની સ્થિતિ વધારે ગંભીર બની છે. અમેરિકા દ્વારા અનેક પ્રકારના હથિયારોને અફ્ઘાનિસ્તાનમાં છોડવામાં આવ્યા છે અને તેને અમેરિકા પરત લઈ જવામાં આવ્યા નથી. હવે આ બાબતે આંતરરાષ્ટ્રીય પોલીટિક્સના જાણકારો કહી રહ્યા છે કે આ હથિયારોને અત્યારે અફ્ઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવી રહ્યા છે અને તેનો ઉપયોગ ભવિષ્યમાં પાકિસ્તાનના […]

હવે તાલિબાને પુરુષો માટે બનાવ્યો નવો કાયદો – દાઢી વિનાના પુરુષોને કાર્યાલયમાં આવવા પર રોક લગાવી

તાલિબાને પુરુષો માટે બનાવ્યો નવો કાયદો દાઢી વગરના પુરુષોને ઓફીસમાં આવવા પર પ્રતિબંધ દિલ્હીઃ-  તાલિબાને જ્યારથી અફઘાનિસ્તાન પર પોકતાનો કબ્જો જમાવ્યો છે ત્યારથી અફઘાનની પ્રજા પર તેમના અત્યાચાર સામે આવી રહ્યા છે, તાલિબાનીઓ દ્રારા મહિલાઓ પર સખ્ત કાયદાઓ લાદવામાં આવી રહ્યા છે તો હવે આ શ્રેણીમાં પુરુષો પણ બાકી રહ્યા નથછી, તાલિબાને હવે ઓફીસમાં કામ […]

પાકિસ્તાનમાં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં 4 સૈનિકોના મોત, 6 ગંભીર

પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ ચાર સૈનિકોના મોત, છ ગંભીર રીતે ઘાયલ ઈસ્લામિક સ્ટેટે લીધી જવાબદારી દિલ્હી:પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સિબી જિલ્લામાં બોમ્બ વિસ્ફોટના કારણે ચાર સૈનિકોના મોત થયા છે અને છ ગંભીર રીતે ઘાયલ થયા છે.તે IED હુમલો હતો, જે સુરક્ષા દળોના કાફલાની નજીક થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તરત જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી […]

અફઘાનિસ્થાનઃ પાકિસ્તાને ઘઉંની મોકલેલી મદદથી તાલિબાની અધિકારીઓ નારાજ

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં લોકો ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યા છે. અહીં ખોરાકની અછત એક મોટી સમસ્યા છે. ભારત અફઘાનિસ્તાનને સતત મદદ કરી રહ્યું છે. ભારતે 2,000 મેટ્રિક ટન ઘઉંનો બીજો માલ પાકિસ્તાની ભૂમિ માર્ગે અફઘાનિસ્તાન મોકલ્યો હતો. પાકિસ્તાને પણ ભારતની દેખાદેખીમાં અફઘાનિસ્તાનને મદદ મોકલી છે. પરંતુ પાકિસ્તાને મોકલેલા ઘઉંના કન્સાઈનમેન્ટે લઈને નારાજગી વ્યક્ત કરી […]

અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ-શિખોએ પીએમ મોદી સાથે મુલાકાત લીધી

નવી દિલ્હીઃ અફઘાનિસ્તામાં અત્યાચારનો શિકાર બનીને ભારત આવેલા હિન્દુ અને શિખ સમુદાયના લોકોના પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત લીધી હતી. તેમણે ખરાબ સમયમાં ભારતીય મૂળના અફઘાની નાગરિકોની મદદ કરવા બદલ વડપ્રધાનનો આભાર માન્યો હતો. પ્રતિનિધિમંડળએ અફઘાનિસ્થાનમાં લઘુમતી લોકોના કલ્યાણ સુનિશ્ચિત કરવા અને તાલિબાનના શાસન બાદ શરણ આપવા માટે પીએમનો આભાર માન્યો હતો. આ […]

 સંયુક્ત રાષ્ટ્રને  ભારતે ફરી એક વખત અફઘાન ઘટના મામલે  ચેતવ્યું  – કહ્યું ‘અફઘાનની ઘટનાઓની મધ્ય એશિયા પર થઈ શકે છે અસર’

અફઘાનની ઘટનાઓની મધ્ય એશિયા પર અસર પડી શકે છે સંયૂક્ત રાષ્ટ્રને ભારતે ચેતવ્યું દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ દ્રારા થઈ રહેલા અત્યાચારો તથા આતંકી પ્રવૃત્તિઓની અસર મધ્યએશિયા પર પણ પડી શકે છે. આ મામલે ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રને ચેતવણી આપી છે. યુએનમાં ભારતીય રાજદૂતે અફઘાનમાં થી રહેલી ઘટનાઓને ટાંકીને કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પશ્ચિમ એશિયાના […]

અફ્ઘાનિસ્તાનમાં અડધા ઉપરની વસ્તી ભૂખમરાનો શિકાર: રિપોર્ટ

અફ્ઘાનિસ્તાનમાં લોકોની હાલત ખરાબ અડધા ઉપરની વસ્તી ભૂખમરાનો શિકાર અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના રાજ બાદ હાલત ખરાબ દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવ્યા પછી હાલત એવી ખરાબ થઈ ગઈ છે કે એક રિપોર્ટમાં તેના વિશે જણાવાવમાં આવ્યું છે. સ્પેશિયલ ઈન્સપેક્ટર જનરલ ફોર અફઘાનિસ્તાન રિકન્સ્ટ્રક્શનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનની અડધો અડધ વસતિ ભૂખમરાનો ભોગ બની છે અને […]

અફ્ઘાનિસ્તાનના લોકોના માથે આર્થિક સંકટ, હવે તો બે ટાઈમ ખાવાના પણ રૂપિયા નથી

દિલ્હી: અફ્ઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન દ્વારા સત્તાને હાથમાં લેવામાં આવી છે ત્યારથી ત્યાંની હાલત તો દયનીય બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર અફ્ઘાનિસ્તાનમાં લોકો પાસે હવે ખાવાના પણ રૂપિયા રહ્યા નથી અને ના છૂટકે તેઓ હવે પોતાના શરીરના અંગોને વેચવા પર મજબૂર બન્યા છે. અફઘાનિસ્તાનની દિનપ્રતિદિન કથળતી આર્થિક સ્થિતિને કારણે અહીંના સામાન્ય લોકોનું જીવન ત્રાસદાયક બની રહ્યું […]

તો શું અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મળી જશે માન્યતા? નોર્વેમાં બેઠકોનો દોર શરૂ

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મળી શકે છે માન્યતા નોર્વેમાં અફઘાનિસ્તાનના પ્રતિનિધિમંડળ અને નોર્વે સરકાર વચ્ચે વાતચીત ચાલુ યુરોપીય દેશો પર ઉઠ્યા સવાલ નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને હવે ટૂંક સમયમાં માન્યતા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. હકીકતમાં, અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની આગેવાનીમાં તાલિબાનના એક પ્રતિનિધિમંડળે પશ્વિમી દેશ નોર્વેની સરકાર સાથે ત્રણ […]

અફધાનિસ્તાનના હેરાત પ્રાંતમાં મિની વૈનમાં થયેલ વિસ્ફોટમાં 7 લોકોના મોત

મિની વૈનમાં થયેલ વિસ્ફોટમાં 7 ના મોત 9 લોકો થયા ઈજાગ્રસ્ત અફધાનિસ્તાનના હેરાત પ્રાંતમાં બની ઘટના દિલ્હી:અફધાનિસ્તાનના પશ્ચિમમાં સ્થિત હેરાત પ્રાંતમાં શનિવારે એક મિની વેનમાં બોમ્બ વિસ્ફોટના કારણે 7 લોકોના મોત નિપજ્યા,જયારે 9 લોકો ઘાયલ થયા છે.તાલિબાનના અધિકારીઓએ આ જાણકારી આપી છે.કોઈ પણ સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી. જોકે,પૂર્વમાં ઇસ્લામિક સ્ટેટમાં અફધાનિસ્તાનમાં અન્ય જગ્યાઓ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code