1. Home
  2. Tag "AFGHANISTAN"

અફ્ઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ,2 રશિયન ડિપ્લોમેટ સહિત 20ના મોત

દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન દ્વારા સત્તાને સંભાળવામાં આવી છે ત્યારથી અને પહેલા પણ લોકો આતંકવાદથી ગભરાયેલા રહેતા હતા, અને હવે ફરીવાર આતંકવાદી દ્વારા આતંકી પ્રવૃતિને અંજામ આપવામાં આવ્યો છે. હાલમાં જ કાબુલ શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં બે રશિયન ડિપ્લોમેટ અને 18 અન્ય લોકોના મોત થયા છે. આ 72 કલાકમાં બીજો મોટો બ્લાસ્ટ છે. આ બ્લાસ્ટ રશિયા […]

અફઘાનિસ્તાનની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ,અત્યાર સુધીમાં 14 લોકોના મોત 

હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ અત્યાર સુધીમાં 14 લોકોના મોત મસ્જિદના ઈમામ અને મૌલવીના મૃત્યુના અહેવાલ દિલ્હી:તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાન સતત બોમ્બ વિસ્ફોટોની ઝપેટમાં આવી રહ્યું છે. દેશમાં ફરી એકવાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં મસ્જિદના ઈમામ માર્યા ગયા છે. અહેવાલ મુજબ,આ વિસ્ફોટમાં મસ્જિદના […]

ભારતે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉં અફઘાનિસ્તાન મોકલ્યા

અફઘાનિસ્તાનની માનવતાવાદી સહાયમાં ભારત આગળ અત્યાર સુધીમાં 40 હજાર મેટ્રિક ટન ઘઉં મોકલવામાં આવ્યા દિલ્હી:ભારત આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને અનાજ અને દવાઓના રૂપમાં સતત માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે.ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન શાસનની સ્થાપના થયા બાદ પણ ભારત તરફથી મદદ શરૂ છે.ભારતે તેની સહાયતા અભિયાનના ભાગરૂપે અત્યાર સુધીમાં 40,000 મેટ્રિક ટનથી વધુ […]

જમ્મુના કટરાથી લઈને મહારાષ્ટ્રના કોલ્હાપુર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા,અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો,જાણો તેની તીવ્રતા

દિલ્હી:દરરોજ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે.25-26 જૂનની રાત્રે જમ્મુ-કાશ્મીરથી મહારાષ્ટ્ર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો.જો કે, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર અથવા અફઘાનિસ્તાનમાંથી ક્યાંય પણ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ, મધ્યરાત્રિ પછી જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સૌથી પહેલા ધરતી ધ્રૂજી હતી.નેશનલ સેન્ટર ફોર […]

અફઘાનિસ્તાન: મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં 31 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદ વરસાદને કારણે આવ્યું પૂર પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં મુશળધાર વરસાદથી સર્જાયેલા પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે અને ડઝનેક લોકો લાપતા થયા છે.તાલિબાનની સત્તાવાર સમાચાર એજન્સીએ સોમવારે આ માહિતી આપી હતી. રવિવારે ઉત્તર પરવાન પ્રાંતમાં પૂરની અસર થઈ હતી. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય […]

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટમાં ટોચના તાલિબાની નેતા હક્કાનીનું મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મદરેસામાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ટોચના તાલિબાન નેતા મૌલવી રહીમુલ્લાહ હક્કાનીનું મોત થયું હતું. તાલિબાનના જણાવ્યા અનુસાર, હુમલાખોરે તેના કુત્રિમ પગમાં છુપાયેલ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટની જવાબદારી ISએ લીધી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર રહીમુલ્લાહ હક્કાનીને તાલિબાનના ગૃહ મંત્રી અને હક્કાની નેટવર્કના નેતા સિરાજુદ્દીન હક્કાનીના […]

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ

  અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ  કોઈ નુકસાન કે જાનહાનિ ના સમાચાર નહીં     દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ગુરુવાર-શુક્રવારની રાત્રે લગભગ 12:38 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 નોંધવામાં આવી હતી.રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ થઇ નથી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું […]

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – તીવ્રતા 5.4 નોંધાઈ

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપના આચંકા રિક્ટર સ્વ્રકેલ પર તીવ્રતા 5.4 નોંધાઈ દિલ્હીઃ- મંગળવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ઉત્તરપૂર્વ અફઘાનિસ્તાનમાં ફૈઝાબાદથી 89 કિમી દક્ષિણમાં આવ્યો હતો. ત્યારે ભારતીય સમય અનુસાર રાતના લગભગ 2 વાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા […]

અફઘાનિસ્તાન:ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1 હજાર પર પહોંચી, 1500 ઘાયલ 

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોના મોત 1500 થી વધુ લોકો થયા ઘાયલ   દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે.6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી ચારે બાજુ માત્ર વિનાશ અને વિનાશ જ જોવા મળ્યો.અફઘાન અધિકારીના જણાવ્યા અનુસાર આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે.આ આંકડો […]

વારાણસી બોમ્બ બ્લાસ્ટના આરોપી વલીઉલ્લાહે અફઘાનિસ્તાનમાં આતંકી તાલિમ લીધી હતી

લખનૌઃ વારાણસી બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે આરોપી વલીઉલ્લાહને દોષિત ઠરાવ્યો છે, વલીઉલ્લાહની પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી. તેના પર સરકાર સામે યુદ્ધ છેડવાનો અને જેહાદીઓ તૈયાર કરવાનો આરોપ હતો. આરોપીએ અફઘાનિસ્તાનમાં આતંકી તાલીમ લીધી હતી. ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી હતી કે ફુલપુરનો વલીઉલ્લાહ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. 18 એપ્રિલ 2001ના રોજ, પોલીસે વલીઉલ્લાહ, ઉબેદુલ્લાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code