1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટમાં ટોચના તાલિબાની નેતા હક્કાનીનું મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મદરેસામાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ટોચના તાલિબાન નેતા મૌલવી રહીમુલ્લાહ હક્કાનીનું મોત થયું હતું. તાલિબાનના જણાવ્યા અનુસાર, હુમલાખોરે તેના કુત્રિમ પગમાં છુપાયેલ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટની જવાબદારી ISએ લીધી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર રહીમુલ્લાહ હક્કાનીને તાલિબાનના ગૃહ મંત્રી અને હક્કાની નેટવર્કના નેતા સિરાજુદ્દીન હક્કાનીના […]

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ

  અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ  કોઈ નુકસાન કે જાનહાનિ ના સમાચાર નહીં     દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ગુરુવાર-શુક્રવારની રાત્રે લગભગ 12:38 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 નોંધવામાં આવી હતી.રાહતની વાત એ છે કે આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિ થઇ નથી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું […]

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – તીવ્રતા 5.4 નોંધાઈ

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપના આચંકા રિક્ટર સ્વ્રકેલ પર તીવ્રતા 5.4 નોંધાઈ દિલ્હીઃ- મંગળવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ઉત્તરપૂર્વ અફઘાનિસ્તાનમાં ફૈઝાબાદથી 89 કિમી દક્ષિણમાં આવ્યો હતો. ત્યારે ભારતીય સમય અનુસાર રાતના લગભગ 2 વાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા […]

અફઘાનિસ્તાન:ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1 હજાર પર પહોંચી, 1500 ઘાયલ 

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોના મોત 1500 થી વધુ લોકો થયા ઘાયલ   દિલ્હી:અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે.6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી ચારે બાજુ માત્ર વિનાશ અને વિનાશ જ જોવા મળ્યો.અફઘાન અધિકારીના જણાવ્યા અનુસાર આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે.આ આંકડો […]

વારાણસી બોમ્બ બ્લાસ્ટના આરોપી વલીઉલ્લાહે અફઘાનિસ્તાનમાં આતંકી તાલિમ લીધી હતી

લખનૌઃ વારાણસી બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે આરોપી વલીઉલ્લાહને દોષિત ઠરાવ્યો છે, વલીઉલ્લાહની પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી. તેના પર સરકાર સામે યુદ્ધ છેડવાનો અને જેહાદીઓ તૈયાર કરવાનો આરોપ હતો. આરોપીએ અફઘાનિસ્તાનમાં આતંકી તાલીમ લીધી હતી. ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી હતી કે ફુલપુરનો વલીઉલ્લાહ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. 18 એપ્રિલ 2001ના રોજ, પોલીસે વલીઉલ્લાહ, ઉબેદુલ્લાહ […]

વિદેશમંત્રી જયશંકર ઓસ્ટ્રિયન સમકક્ષને મળ્યા,અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર કરી ચર્ચા

 વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રિયન સમકક્ષને મળ્યા ઑસ્ટ્રિયન સમકક્ષ એલેક્ઝાન્ડર શેલેનબર્ગને મળ્યા અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર ચર્ચા દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે અહીં તેમના ઑસ્ટ્રિયન સમકક્ષ એલેક્ઝાન્ડર શેલેનબર્ગને મળ્યા હતા અને બંને નેતાઓએ દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ અફઘાનિસ્તાન અને ઈન્ડો-પેસિફિકની સ્થિતિ પર ચર્ચા કરી હતી.જયશંકર તેમના સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં […]

ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે રહ્યું છેઃ અજીત ડોભાલ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તાઝિકિસ્તાનના દુશાંબેમાં રીઝનલ સિક્યોરિટી ડાયલોક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ભારતના અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક અને સભ્યતાગત સંબંધ છે અને ભારત હંમેશા અફઘાનિસ્તાનના લોકોની સાથે છે. અફઘાનિસ્તાનને લઈને ચોથા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં તાઝિકિસ્તાન, રશિયા, કઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, ઈરાન, કિર્ગિસ્તાન અને ચીને ભાગ લીધો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર […]

અફઘાનિસ્તાનમાં થયેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9ના મોત,13 ઘાયલ

ઉત્તર અફઘાનિસ્તાનમાં થયો વિસ્ફોટ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9ના મોત 13 અન્ય ઘાયલ થયા દિલ્હી:ઉત્તર અફઘાનિસ્તાનમાં ગુરુવારે થોડી જ મિનિટોમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 13 અન્ય ઘાયલ થયા હતા. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.તાલિબાન દ્વારા નિયુક્ત પોલીસ વડાના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.પ્રવક્તા મોહમ્મદ આસિફ […]

અફઘાનની રાજધાની કાબૂલમાં એક પછી એક 3 બ્લાસ્ટ ,5ના મોત ,અનેક લોકો ઘાયલ

અફઘાનના કાબૂલમાં બ્લાસ્ટની ઘટના 5 લોકોના મોતના સમચાર કેટલાક લોકો થયા ઘાયલ દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજઘાની કાબૂલમાં ફરી ધમાકેદાર બ્લાસ્ટની ઘટના સામે આવી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે અહી એક પછી એક 3 જોરદાર ધમાકા થયા હતા આ ઘટનામાં અત્યાર સુધી 5 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે તો ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના […]

પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકમાં 30 લોકોના મોતનો એહવાલ સામે આવ્યો

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક 30 લોકોના મોતના સમાચાર દિલ્હીઃ– અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 અફઘાન નાગરિકોના મોતનો એહવાલ સામે આવ્યો છે. આ  રિપોર્ટ ટોલો ન્યૂઝ દ્વારા જારી કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વ કુનાર અને ખાસ્ત પ્રાંતમાં પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં બાળકો અને મહિલાઓના મોત થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code