કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે 10 ટકા અનામતની કરી જાહેરાત, ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી
કેન્દ્ર સરકારે અગ્નિવીર માટે અનામતની કરી જાહેરાત 10 ટકા અનામત અપાશે ચાર વર્ષની સેવા બાદ સેનામાં ભરતી પાક્કી દિલ્હીઃ- કેન્દ્ર સરકારે અગ્નિવીર યોજના વિકસાવ્યા બાદ હવે અનામતની જાહેરાત કરી છે, જાણકારી પ્રમાણે કેન્દ્ર એ એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્ર સરકારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે અને […]