1. Home
  2. Tag "Ahmedabad-Chennai train cancelled"

તામિલનાડુમાં સંભવિત ‘ મિચોંગ’ વાવાઝોડાની આગાહીને લીધે અમદાવાદ-ચેન્નઈ નવજીવન ટ્રેન રદ

અમદાવાદઃ દક્ષિણ ભારતના સાગરમાં સર્જાયેલા ચક્રવાતને મિચોંગ નામ આપવામાં આવ્યું છે.  4થી ડિસેમ્બરને સોમવારે બપોર સુધીમાં વાવાઝોડુ આંધ્રપ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચશે. ત્યારબાદ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે. ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં સંભવિત ચક્રવાત “માઈચોંગ”ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code