અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક બે અકસ્માતોના બનાવોમાં ચારના મોત
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સાયલા પાસે વધુ બે અકસ્માતો સર્જાયા હતા. જેમાં સાયલાના ગોસળ ગામ પાસે ઈકો કાર રોડ પર પડેલા મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના સ્થળ પર મોટ નિપજ્યા હતા. જ્યારે 5થી વધુ વ્યકિતઓને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. […]