1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં મોદી સ્ટેડિયમની બાજુમાં ટીપી રોડ માટે 29 મકાનોના ડિમોલિશન સામે વિરોધ

ઓલિમ્પિકને લઈને અમદાવાદને સ્પોર્ટસ સિટી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે, બળદેવનગરના 29 મકાનો તોડી પાડવા મ્યુનિએ નોટિસ આપતા રહીશોને વિરોધ, સ્થાનિક રહિશોએ હાઈકોર્ટમાં ન્યાય માટે રિટ કરી અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓલમ્પિકને લઈને મ્યુનિ. દ્વારા ટીપી રોડ ખોલવાનું આયોજન કરાયુ છે. જેના માટે ટીપી રોડ અંતર્ગત મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવ નગરમાં […]

અમદાવાદના નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્લેક્સનું 14મી સપ્ટેમ્બરે અમિત શાહના હસ્તે ઉદ્ધાટન

વર્ષ 2036માં ઓલમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયારીઓ શરૂ, કેન્દ્રિય મંત્રી અમિત શાહ જાહેર સભાને પણ સંબોધશે, નારણપુરામાં 824 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવામાં આવ્યું છે અમદાવાદઃ શહેરના નારણપુરા ખાતે રૂપિયા 824 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. જેનું આગામી તા, 14મી સપ્ટેમ્બરને રવિવારના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના […]

અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસો. (AGCA)ના એક્સપોને મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો

બે દિવસીય એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા, એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન, નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવા માટે વર્કશોપ અને સેમિનારોનું આયોજન અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ […]

અમદાવાદના SG હાઈવે પર YMCA પાસે નિર્માણાધિન બ્રિજનો સળિયો પડતા બેને ઈજા

પીકઅપ અવર્સમાં લોખંડની એંગલ પડતા અફડા-તફડી મચી, એન્ગલ તૂટતા હાઇવે પરનો ટ્રાફિક વ્યવહાર ખોરવાયો, પોલીસ અને સંબંધિત અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો  અમદાવાદઃ  શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર YMCA સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાયઓવર પરથી લોખંડનો નાનો સળિયા પડતા રોડ સાઈડ પર જતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના આજે પીક અવર્સ દરમિયાન બની હતી, […]

અમદાવાદમાં કાળુપુરમાં રાજા પરશોત્તમની ખડકી પાસે બે માળનું મકાન ધરાશાયી

કાળુપુરમાં મકાન પડતા સદભાગ્યે કોઈ જાનહાની ન થઈ, વર્ષો જૂનુ મકાન જર્જરિત હાલતમાં હતુ, બહેરામપુરમાં મકાન ધરાશાયી થતાં ઘવાયેલા યુવાનું સારવાર દરમિયાન મોત અમદાવાદઃ  શહેરમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ગત રાતે સારો એવો વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે શહેરમાં બહેરામપુરા વિસ્તારમાં મકાન તૂટી પડ્યુ હતું. જ્યારે આજે 8 સપ્ટેમ્બરના રોજ […]

અમદાવાદથી અમૃત ભારત નોન AC સેમી હાઈસ્પીડ ટ્રેન દિવાળી સુધીમાં શરૂ કરાશે

હાઈસ્પીડ ટ્રેનનું ભાડુ અન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ હોઈ શકે છે, અમદાવાદથી વારાણસી વચ્ચે અમૃત ભારત ટ્રેનનું સંચાલન શરૂ કરાય તેવી શક્યતા, અમૃત ભારત ટ્રેન પ્રતિ કલાક 120થી 130 કિમીની ઝડપે દોડશે અમદાવાદઃ ગુજરાતને દિવાળી સુધીમાં નોન એસી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળશે, જેમાં અમદાવાદથી અમૃત ભારત નોન એસી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરાશે. […]

અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર

અમદાવાદ શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે બપોરે 1 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. પોલીસે જણાવ્યું કે, આ પગલાં વિસર્જન યાત્રાને સરળ બનાવવા, કાયદો અને વ્યવસ્થા […]

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્નિફર ડોગ ડ્રગ્સ-ગાંજાની હેરાફેરી પકડશે

ગુજરાત પોલીસના તાલીમબદ્ધ સ્નિફરડોગ ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખશે, અગાઉ કસ્ટમ્સ વિભાગે હાયર કરેલા ડૉગે 4 કન્સાઇન્ટમેન્ટ ઝડપવામાં મદદ કરી હતી, કોઈ પણ શંકાસ્પદ બેગેજમાં નાર્કોટિક્સ અથવા ગાંજો હોય તો તે તરત જ ઓળખી લે છે અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટર નેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા કેટલાક પ્રવાસીઓએ બગેજમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા હોય […]

અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પર દારૂ પીધેલા કારચાલકે વાહનોને અડફેટમાં લીધા

નશામાં ધૂત કારચાલકે અન્ય કારને ટક્કર મારી ડિવાઈડર સાથે કાર અથડાવી, લોકોએ દોડી આવીને કારચાલકને બહાર કાઢ્યો, એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી કારચાલકની ધરપકડ કરી અમદાવાદઃ શહેરના શ્યામલ ચાર રસ્તા પર ગઈ મધરાતે દારૂ પીધેલી હાલતમાં કારચાલકે ફુલ સ્પીડમાં અન્ય કારને ટક્કર મારીને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ બનાવને લીધે લોકોના ટોળેટોળા […]

અમદાવાદમાં કેટલીક હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર NOC રિન્યુ કરવામાં નથી આવી

200થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગો દ્વારા ફાયર NOC રીન્યુ કરાવી ન હોવા અંગે ચર્ચા, હાઉસિંગ સોસાયટીઓને ફાયરના સાધનો ખરીદવા 18થી 22 ટકા GST પરવડતો નથી, કેટલીક સોસાયટીઓમાં હોદેદારો-સભ્યો વચ્ચે આંતરિક ઝઘડાને લીધે ફાયર NOC રીન્યુ કરાતી નથી અમદાવાદ શહેરમાં અનેક હાઈરાઈઝ બિલ્ડિંગો એવી છે કે, જેની ફાયરની એનઓસી રિન્યુ કરવામાં આવી નથી. ફાયર એનઓસી રિન્યુ ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code